મુખ્ય સામગ્રી પર જાઓ

UP Lawyer Killed: કોર્ટમાં ઘુસી વકીલની ગોળી મારીને હત્યા, અફરાતફરીનો માહોલ

<p><strong>UP Lawyer Killed in Shahjahanpur:</strong> યુપીના શાહજહાંપુર જિલ્લામાં એક મોટી ઘટના જોવા મળી છે. એક બદમાશે શાહજહાંપુરની કોર્ટમાં પ્રવેશ કર્યો અને વકીલની ગોળી મારીને હત્યા કરી. ફાયરિંગના અવાજ બાદ ત્યાં હાજર વકીલો ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં આરોપી ફરાર થઈ ગયો હતો. જે વ્યક્તિએ બંદૂક ચલાવી હતી તે જ સ્થળ છોડીને સ્થળ પરથી ભાગી ગયો હતો.</p> <p>આ ઘટના બપોરે 12 વાગ્યાની છે. આરોપી કોર્ટના ત્રીજા માળે એસીજેએમ ઓફિસ પહોંચ્યો અને પિસ્તોલથી ફાયરિંગ કરીને વકીલને ગોળી મારી દીધી. ઘટના સમયે ઓફિસમાં કોઈ હાજર નહોતું. તે જ સમયે, દિવસના અજવાળામાં કોર્ટ પરિસરમાં હત્યા બાદ, વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. સમગ્ર કોર્ટમાં અરાજકતાનું વાતાવરણ છે. નારાજ વકીલોએ આ ઘટનાને લઈને હંગામો મચાવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે મૃતક વકીલનો મૃતદેહ પોતાના કબજામાં લીધો છે.</p> <p>મૃતક વકીલની ઓળખ જલાલાબાદના રહેવાસી ભૂપેન્દ્ર પ્રતાપ સિંહ તરીકે થઈ છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">शाहजहांपुर में कचहरी के तीसरी मंजिल पर वकील भूपेंद्र प्रताप सिंह की गोली मारकर हत्या कर दी गयी है। <br /><br />उत्तर प्रदेश में कानून व्यवस्था छुट्टी पर है। अपराधी बेखौफ होकर अपना काम कर रहे हैं।<a href="https://twitter.com/myogiadityanath?ref_src=twsrc%5Etfw">@myogiadityanath</a> नींद से कब जागेंगे? <a href="https://t.co/iF0c5bpatf">pic.twitter.com/iF0c5bpatf</a></p> &mdash; UP Congress (@INCUttarPradesh) <a href="https://twitter.com/INCUttarPradesh/status/1450003360145240066?ref_src=twsrc%5Etfw">October 18, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>કોંગ્રેસનો પ્રહાર</strong></p> <p>આ ઘટના પછી વિપક્ષને સરકાર પર હુમલો કરવાની તક મળી છે. કોંગ્રેસે વકીલની હત્યાને લઈને સરકાર પર કટાક્ષ કર્યો છે. યુપી કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે, શાહજહાંપુરમાં કોર્ટના ત્રીજા માળે વકીલ ભૂપેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા રજા પર છે. ગુનેગારો પોતાનું કામ નિર્ભયતાથી કરી રહ્યા છે. યોગી આદિત્યનાથ ક્યારે ઉઁઘમાંથી જાગશે?</p>

from india https://ift.tt/2XlbN3C

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...