<p>લોક રક્ષક દાળની શારીરિક કસોટી 1થી 10 ડિસેમ્બર દરમિયાન યોજાશે તેમ હસમુખ પટેલે જણાવ્યું છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટવિટ કરીને આ માહિતી આપી હતી. શારીરિક કસોટીઓ 2 મહિના સુધી ચાલશે. હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે,, શારીરિક કસોટીઓ પૂર્ણ થતા એક મહિનામાં લેખિત કસોટીઓ લેવાશે. </p>
from gujarat https://ift.tt/3wRAHVT
from gujarat https://ift.tt/3wRAHVT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો