મુખ્ય સામગ્રી પર જાઓ

કોંગ્રેસ શાસિત આ રાજ્યે પેટ્રોલના ભાવમાં લિટરે 10, ડીઝલમાં 5 રૂપિયા ઘટાડ્યા, જાણો વિગત

<p>ચંદીગઢઃ પંજાબ સરકારે આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોરદાર ઘટાડો કર્યો છે. પંજાબમાં પેટ્રોલના ભાવમાં લિટરે 10 રૂપિયા અને ડીઝલમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ અંગે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, છેલ્લા 70 વર્ષમાં આવું પહેલા કર્યારેય થયુ નથી. પંજાબમાં હવે પેટ્રોલ સસ્તું થઈ ગયું છે. દિલ્હીની તુલનામાં પંજાબમાં પેટ્રોલ 9 રૂપિયા સસ્તું છે.</p> <p>કેન્દ્રની મોદી સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલ પર 5 અને 10 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઓછી કર્યાં બાદ કેટલાક રાજ્યોમાં સરકારોએ વેટની દર ઘટાડી હતી. જેનાથી લોકોને ઘણી રાહત મળી છે. જો કે તેમ છતાં પણ હજું પણ કેટલાક રાજ્યોના શહેરો એવા છે. જ્યાં પેટ્રોલ પ્રતિ લિટર 100 રૂપિયાથી વધુ કિંમતે વેચાઇ રહ્યું છે. તો ડિઝલના ભાવ પણ પ્રતિલિટર 100 રૂપિયાની આસપાસ છે. આવો જાણીએ દેશના ક્યાં શહેરમાં પેટ્રોલ ડિઝલ સૌથી મોંઘુ છે.</p> <p>રાજસ્થાનનું શ્રીગંગાનગર શહેર ભૂતકાળમાં પેટ્રોલના ભાવને લઈને ચર્ચામાં રહ્યું છે. આવી સ્થિતિમાં, શ્રી ગંગાનગરમાં પેટ્રોલ હજી મોંઘું થાય તે સ્વાભાવિક છે, પરંતુ આખા દેશમાં સૌથી મોંઘું છે, તો જવાબ 'હા' છે. ખરેખર, શ્રી ગંગાનગરમાં પેટ્રોલ સૌથી મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે, અહીં લોકોને એક લિટર પેટ્રોલ માટે 116.00 રૂપિયા ચૂકવવા પડે છે. શ્રીગંગાનગર બાદ એ જ રાજ્યના જ અન્ય શહેર હનુમાનગઢમાં 115.21 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. એ જ રીતે, સૌથી મોંઘું ડીઝલ પણ શ્રી ગંગાનગરમાં 100.21 રૂપિયા પ્રતિ લીટર જ્યારે હનુમાનગઢમાં 99.49 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.</p> <p>શ્રીગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલ વધુ મોંઘું થવાનું કારણ તેનું અંતર અને &nbsp;અને ટ્રાન્સપોર્ટેશને માનવામાં આવી રહ્યું છે. &nbsp;આ સાથે રાજસ્થાન હવે સમગ્ર ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ-ડીઝલ વેચતું રાજ્ય બની ગયું છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ અપીલનો હજુ અમલ કર્યો નથી, જેમાં તેમણે રાજ્ય સરકારોને વેટ ઘટાડવાની અપીલ કરી હતી. સીએમ ગેહલોતે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી તે પહેલા જ રાજ્યના વેટમાં ઘટાડો થયો છે. જો કેન્દ્ર સરકાર વધુ એક્સાઈઝ ડ્યુટી ઘટાડશે તો રાજ્યોનો વેટ પણ આપોઆપ ઘટશે.<br /><strong>રાજસ્થાનમાં પેટ્રોલ-ડિઝલ પર આ છે વેટ અને સેસ વસૂલી</strong></p> <p>રાજસ્થાનમાં એક્સાઇઝ ડ્યૂટી અને તેમાં વેટમાં કમી આવ્યાં બાદ ડિઝલ પર 12.69 રૂપિયા પ્રતિ લિટર ઓછા થયા છે. જ્યારે પેટ્રોલ પર 6.40 રૂપિયા પ્રતિ લિટર ભાવ ઓછા થયા છે.રાજસ્થાન સરકાર ડિઝલ પર&nbsp; 26 ટકા અને 1.75 રૂપિયા સેસ વસુલી રહી છે. જ્યારે ડિઝલ પર 36 ટકા વેટ અને 1.50 રૂપિયા પ્રતિ લિટર સેસ વસૂલી રહી છે.</p> <p>. સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ત્યારબાદ અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લિટર 95.13 થયો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં જ પેટ્રોલની કિંમત 110 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલ પણ 99 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.</p>

from india https://ift.tt/3o53Uc7

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...