મુખ્ય સામગ્રી પર જાઓ

જોધપુરમાં લક્ઝરીયસ કારના ડ્રાઈવરે 11 વાહનોને ફિલ્મી સ્ટાઈલમાં ટક્કર મારી હવામાં ઉડાવ્યા, મુખ્યમંત્રીએ દોડીને જવું પડ્યું....

<p><strong>જોધપુરઃ</strong> જોધપુરમાં એક ભયાનક કાર અકસ્માતની ઘટના ઘટી છે, આ ઘટનાનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં જોઇ શકાય છે કે, એક કાર બેકાબુ થઇને એકસાથે રસ્તાં પરના વાહનોને ફિલ્મી ઢબે હવામાં ફંગોળીને આગળ નીકળી રહી છે, આ દૂર્ઘટનામાં કારે 11 લોકોને હવામાં ફંગોળ્યા હતા, જે તમામ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દ્રશ્યો જોઇને સૌ કોઇના રુંવાડા ઉભા થઇ શકે છે. ઘટના બાદ ખુદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને દોડીને સ્થળ પર જવુ પડ્યુ હતુ. જુઓ વીડિયોમાં દૂર્ઘટના............&nbsp;</p> <p>રાજસ્થાનના જોધપુરમાં આ ઘટના મંગળવારે સવારે એમ્સ રોડ ઘટની, અહી એક ફૂલ ફુલ સ્પીડમાં આવતી ઓડી કારે એક પછી એક એમ કરીને કુલ 11 લોકો ભયાનક રીતે અડફેટે લીધા હતા. રિપોર્ટ છે કે, આ દૂર્ઘટનામાં 16 વર્ષના યુવકનું મોત નિપજ્યું પણ થઇ ગયુ હતુ, અને અન્ય 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાનો વીડિયો પણ ભયાનક છે.&nbsp;</p> <p>માહિતી મળી રહી છે કે આ કારનો ચાલક વૃદ્ધ એટલે કે 50 વર્ષનો હતો. જોધપુરના શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનના નંદનવન ગ્રીનમાં રહેતા 50 વર્ષના અમિત નાગર નામનો વ્યક્તિ પોતાની ઓડી કાર હંકારી રહ્યો હતો. પરંતુ પાલ રોડથી એમ્સ તરફ જતા સમયે ભીડ વચ્ચે કાર એકાએક બેકાબૂ થઈ ગઈ હતી, અને સમગ્ર દૂર્ઘટના ઘટી હતી. આ તસવીરો CCTV ફુટેજમાં સ્પષ્ટ કેચ થઇ ગઇ હતી. વીડિયોમાં જોઇએ તો કાર એક પછી એક ટુવ્હીલર અને બાઇકને જબરદસ્ત રીતે હવામાં ઉડાવી રહી છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A speeding Audi car hit 11 people on AIIMS Road in <a href="https://twitter.com/hashtag/Jodhpur?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Jodhpur</a> on Tuesday. In this a 16-year-old boy died, while 10 people were injured. A shocking video of this accident has also surfaced.<a href="https://twitter.com/NewIndianXpress?ref_src=twsrc%5Etfw">@NewIndianXpress</a> <a href="https://t.co/PzUQGwGkx0">pic.twitter.com/PzUQGwGkx0</a></p> &mdash; rajesh asnani (@asnaniraajesh) <a href="https://twitter.com/asnaniraajesh/status/1458070746278760458?ref_src=twsrc%5Etfw">November 9, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p>

from india https://ift.tt/3mYWiZ3

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...