મુખ્ય સામગ્રી પર જાઓ

11 નવેમ્બરે શા માટે મનાવાય છે રાષ્ટ્રિય શિક્ષણ દિવસ, તેનો ઉદેશ શું છે, જાણો આ ખાસ દિવસ વિશે

<p>વર્ષ 2008 માં, ભારત સરકારે મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી &nbsp;હતી. મૌલાના અબુલ કલામ આઝાદ 15 ઓગસ્ટ 1947 થી 02 ફેબ્રુઆરી 1958 વચ્ચે દેશના પ્રથમ શિક્ષણ મંત્રી બન્યા.</p> <p>રાષ્ટ્રીય શિક્ષણ દિવસ દર વર્ષે 11 નવેમ્બરે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વતંત્રતા સેનાની અને ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. મૌલાના અબુલ કલામનો જન્મ 11 નવેમ્બર 1888ના રોજ થયો હતો.</p> <p>શિક્ષણ દિવસ નિમિત્તે ભારત અબુલ કલામ કલામે શિક્ષણ ક્ષેત્રે કરેલા કાર્યોને યાદ કરાય છે. મૌલાના અબુલ કલામ માનતા હતા કે,શાળાઓ એ પ્રયોગશાળાઓ છે જ્યાં ભાવિ નાગરિકોનું નિર્માણ &nbsp;થાય છે.</p> <p>આ દિવસે શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને દરેક વ્યક્તિને સાક્ષર બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 2008 માં, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) એ મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી.</p> <p><strong>ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી</strong></p> <p>મૌલાના અબુલ કલામ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. તેમણે ભારતની આઝાદી પછી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) ની સ્થાપના કરી. મૌલાના આઝાદ 35 વર્ષની વયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ ઉર્દૂમાં કવિતાઓ પણ લખતા હતા. લોકો તેમને કલમના યોદ્ધા તરીકે પણ ઓળખતા. તેમણે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી અને દેશમાં મફત શિક્ષણ માટે પણ કામ કર્યું.</p> <p>મૌલાના અબુલ કલામ આઝાદ પ્રખ્યાત ભારતીય મુસ્લિમ વિદ્વાન હતા. તેઓ કવિ, લેખક, પત્રકાર અને ભારતીય સ્વતંત્રતા સેનાની હતા. શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનના કારણે જ અબુલ કલામ આઝાદની જન્મ જંયતીને નેશનલ એજ્યુકેશન ડે તરીકે મનાવવામાં આવે છે.&nbsp;</p> <p>તેમણે મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનું સમર્થન કર્યું. આઝાદી પછી, તેઓ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના રામપુર જિલ્લામાંથી વર્ષ 1952માં સાંસદ તરીકે ચૂંટાયા હતા.</p>

from india https://ift.tt/30hOKYQ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...