મુખ્ય સામગ્રી પર જાઓ

ગાંધીનગર ફ્લેટમાં દારૂની પાર્ટી માણતાં આ 13 યુવક-યુવતીઓ કોણ હતા, જાણો શું છે પરિચય

<p>ગાંધીનગર વિસ્તારમાં આવેલ સ્વાગત એફોર્ડ સોસાયટીમાં ર્થ ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા નબીરા ઝડપાયા છે. &nbsp;જેમાં 9 યુવતી અને 4 યુવકો સામેલ છે. કોણ છે આ યુવક યુવતી, તેનો પરિચય જાણીએ</p> <p>કર્ણાવતી ડેન્ટલ કોલેજના યુવક યુવતી મળીને 13 ભાવિ તબીબોને ઇન્ફોસિટી પોલીસે ઝડપી પાડ્યાં હતા. સોસાયટીન રહીશોએ ફરિયાદ કરી હતી કે, સોસયટીના એકસ05માં જોર જોરથી મ્યુઝિક અને સોન્ગનો વગાડીને અવાજ કરે છે. કન્ટ્રોલ રૂમમાંથી માહિતા મળતા ઇન્ફોસિટી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. જેમાં 9 યુવતી અને 4 યુવકો દારૂનો નશામાં ધૂત જોવા મળ્યાં હતા. ઘટના સ્થળેથી બે દારૂની બોટલ અને નમકીનના પેકેટ પણ મળી આવી છે. પોલીસે તમામની પૂછપરછ કરતા દરેકના નામ સામે આવ્યાં છે.</p> <p><strong>દારૂ પાર્ટીમાં ઝડપાયેલી યુવક-યુવતી કોણ</strong></p> <ul> <li>અક્ષત વરપ્રસાદ તનકુ જે હૈદરાબાદનો રહેવાસી છે અને તે કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરે છે.</li> <li>સ્મૃતિ સદાનંદ પૂજારી, જે મુળ મુંબઇની રહેવાસી છે અને કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરે છે.</li> <li>પૂજા મંગેશ સાંબારે જે ડેન્ટલ કોલેજનો વિદ્યાર્થી છે અને મૂળ હૈદરબાદનો નિવાસી છે</li> <li>પ્રજ્જવલ વિજયભાઇ કશ્યપ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે.</li> <li>પાર્થ રાજેન્દ્ર જે મૂળ ગંગોત્રીનો રહેવાસી છે અને નિકોલ અમદાવાદમાં રહે છે.</li> <li>અર્જુન દિલીપભાઇ કાનત, જે મૂળ મહેરાષ્ટ્રનો રહેવાસી છે</li> <li>શ્રીજા નિવાસી અપન્ના મૂળ હૈદરાબાદનો રહેવાસી છે</li> <li>નમ્રતા મનોજભાઇ અગ્રવાલ, જે મૂળ મુંબઇનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.</li> <li>દિવ્યાંશી મેહુલભાઇ શર્મા જે રાજસ્થાનના જયુપરની રહેવાસી છે.</li> <li>શ્રેયા રામાનંદ મિશ્રા, આ યુવતી મૂળ હરિયાણાની હોવાનું સામે આવ્યું છે.</li> <li>નિહારિકા રાહુલ જૈન પણ મૂળ હરિયાણાની હોવાનો ઉલ્લેખ થયો છે</li> <li>ભવ્ય સુરેન્દ્ર રાવત દિલ્લીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.</li> <li>&nbsp;</li> </ul> <p>ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરમાંથી પોલીસે દારૂની મહેફિલ માણતા 13 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને ઝડપી લીધા છે. ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આવેલી સ્વાગત એફોર્ડ સોસાયટીમાં બર્થડે પાર્ટીની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ ચાલ રહી હતી. આ મહેફિલમાં કર્ણાવતી ડેન્ટલ કોલેજના 13 વિદ્યાર્થી-વિદ્યાર્થીની નશામાં ચૂર હતા ત્યારે ઈન્ફોસિટી પોલીસે તેમને ઝડપી લીધા હતા. આ 13 વિદ્યાર્થી-વિદ્યાર્થીની દારૂના નશામાં ચૂર થઈ પાર્ટી કરતા હતા અને &nbsp;સાથે સાથે જોરજોરથી મ્યુઝિક વગાડતા હતા. પાડોશમાં રહેતાં લોકોએ આ હરકતોથી કંટાળીને પોલીસને જાણ કરતાં પોલીસે રેડ પાડીને તમામને નશામાં ચૂર હાલતમાં પકડ્યાં હતા. &nbsp;</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3lAxEgD

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...