મુખ્ય સામગ્રી પર જાઓ

3 મહિના પહેલા મહિલાએ ખુદ સાથે જ કર્યા હતા લગ્ન, હવે ખુદને જ આપી રહી છે છૂટાછેડા, જાણો શું છે કારણ?

<p>સ્ત્રી હોય કે પુરુષ દરેકની ઈચ્છા હોય છે કે એક સારો અને સાચો જીવનસાથી મળે. જેની મદદથી તે આખી જીંદગી વિતાવી શકે અને પોતાના સપના સાકાર કરી શકે. કેટલાક લોકો માટે આ સપનું પૂરું પણ થાય છે તો કેટલાક માટે તે અધૂરું રહી જાય છે. પરંતુ, બ્રાઝિલ સ્થિત મોડલ ક્રિસ ગેલેરાની કહાની અલગ છે. એક સમય એવો હતો જ્યારે તે પુરુષોથી કંટાળી ગઈ હતી અને તેણે એકલા રહેવાનું નક્કી કર્યું હતું. આટલું જ નહીં તેણે પોતાની સાથે જ લગ્ન પણ કર્યા હતા. પરંતુ, તેના જીવનમાં ફરી એકવાર વળાંક આવ્યો અને હવે તે છૂટાછેડા લેવા જઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેણે માત્ર એક પુરુષ માટે જ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. તો આવો જાણીએ શું છે આ રસપ્રદ કિસ્સો?</p> <p>લગભગ ત્રણ મહિના પહેલા એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ક્રિસ ગેલેરાએ ખુદ સાથે જ લગ્ન કર્યા હતા. પરંતુ, ક્રિસને ફરી એકવાર કોઈ 'ખાસ' મળી ગયું છે જેના કારણે તે ખુદ સાથે જ છૂટાછેડા લેવા જઈ રહી છે. ક્રિસે કહ્યું કે તેના જીવનમાં કોઈ આવી ગયું છે, જેનાથી તે ફરીથી પ્રેમ કરવા લાગી છે. તેણીએ કહ્યું કે જ્યારે હું કોઈ ખાસ વ્યક્તિને મળી ત્યારે હું ફરીથી પ્રેમમાં વિશ્વાસ કરવા લાગી. તેથી, હવે હું મારી જાતને છૂટાછેડા આપવા જઈ રહી છું અને નવી શરૂઆત કરવા માંગુ છું. તે જ સમયે, તે કહે છે કે તેણે 90 દિવસ સુધી પોતાની પત્ની બનીને ઘણું હાંસલ કર્યું છે. જ્યાં સુધી મારું લગ્નજીવન ચાલ્યું ત્યાં સુધી હું ખુશ હતી.</p> <p><strong>ક્રિસની તસવીર વાયરલ થઈ હતી</strong></p> <p>નોંધનીય છે કે જ્યારે તેણે પોતે લગ્ન કર્યા ત્યારે તેની તસવીર ખૂબ વાયરલ થઈ હતી. કેટલાક લોકોએ તેની પ્રશંસા કરી તો કેટલાકે તેની મજાક પણ ઉડાવી. કેટલાક લોકોએ ખૂબ જ અશ્લીલ ટિપ્પણીઓ પણ કરી હતી. જોકે, ક્રિસે સ્પષ્ટ કહ્યું કે તેને આ બધાની પરવા નથી. તેનો નિર્ણય બદલાવાનો નથી. એટલું જ નહીં, તેણીને ઘણા પુરુષો તરફથી ઓફર મળી હતી જેઓ તેની સાથે લગ્ન કરવા ઇચ્છુક હતા, તેમાંથી એક આરબ શેખ હતો. મોડલે કહ્યું હતું કે શેખે તેને છૂટાછેડા લઈને તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એટલું જ નહીં, શેખે મોડલને ત્રણ કરોડ રૂપિયાથી વધુનું દહેજ આપવાની ઓફર પણ કરી હતી.</p>

from world https://ift.tt/32jzdZi

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...