મુખ્ય સામગ્રી પર જાઓ

રાજકોટના આ ગામમાં આ ભેદી રોગના કેસ વધતાં ચિંતામાં થયો વધારો, એક ગામમાં 400 જેટલા કેસ નોંધાતા ફફડાટ

<p>કોરોનાની મહામારી બાદ હાલ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના વધતાં જતાં કેસે ચિંતામાં વધારો કર્યો છે. રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામમાં ઘરે ધરે ચિકનગુનિયાના જેવા સમાન લક્ષણો ધરાવતી બીમારી વધતા &nbsp;રોગચાળો ફરી એકવાર ચિંતાનું કારણ બન્યો છે.</p> <p>રાજકોટના પડધરી તાલુકાના ઉકરડાના ગ્રામજનો ચિકનગુનિયા જેવા જ રોગથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. &nbsp;&nbsp;રાજકોટના પડધરી તાલુકાના ઉકરડાના ગામમાં 400 જેટલા કેસ નોંધાયા છે.આ ગામમાં સતત કેસમાં વધારો થવા છતાં પણ આરોગ્ય તંત્ર નિષ્ક્રિય હોવાનો ગ્રામજનો આપેક્ષ કરી રહ્યાં ચે.</p> <p>રાજકોટના પડધરી તાલુકાના ઉકરડા ગામમાં સતત આ કેસમાં વધારો થઇ રહ્યો છે. લોકોની એક જ સમાન ફરિયાદ જોવા મળી રહી છે. ચિકનગુનિયા જેવા રોગોમાં&nbsp; સખત તાવ સાથે સાંધામાં દુખાવાની ફરિયાદ જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે ચિકનગુનિયાનો રિપોર્ટ નેગેટિવ આવવા છતાં પણ આ લક્ષણો દેખાતા આ રોગ શું છે તે સવાલ થવો સ્વાભાવિક છે. &nbsp;ગામના લોકોનું કહેવું છે કે, હાલ ગામમાં 400થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સાંધામાં એટલો અસહ્ય દુખાવો થાય છે કે. દર્દી બેડ પરથી ઉભો નથી થઇ શકતો. આ બીમારીના કારણે ઘરે ધરે આ આ રોગના દર્દી જોવા મળી રહ્યાં છે.</p> <p>આ રોગ શું છે અને કેવી રીતે ફેલાય છે તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા પણ કોઇ પ્રકારનું માર્ગદર્શન ન અપાતા લોકો પરેશાન છે. લોકોને આક્ષેપ છે કે, આ સ્થિતિની આરોગ્ય તંત્ર પણ અવગણના કરી રહ્યું છે. આ સમસ્યા મુદ્દે ગામના સરપંચ અને ધારાસભ્યો સામે પણ ગ્રામજનોએ રજૂઆત કરી પરંતુ હજુ સુધી આ ગામને આરોગ્ય તંત્રની કોઇ મદદ ન મળી હોવાથી ગ્રામજનો લાચારીની સ્થિતિ અનુભવી રહ્યાં છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, આખરે ક્યાં રોગના કારણે આ સ્થિતિ છે. તે શોધવામાં આરોગ્ય તંત્ર પણ નિષ્ફળ ગયું છે.</p> <p>ગ્રામજનોને આક્ષેપ છે કે, છેલ્લા દોઢ મહિનાથી ગામના લોકો&nbsp; આ બીમારીથી પરેશાન છે પરંતુ આરોગ્યતંત્ર માત્ર બે વખત ગામમાં દવાનો છંટકાવ કરીને સંતોષ માની લીધો છે.</p> <p><strong>&nbsp;</strong></p> <p><strong>&nbsp;</strong></p> <p><strong>&nbsp;</strong></p> <p><strong>&nbsp;</strong></p>

from gujarat https://ift.tt/3040Mox

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...