<p>ભરૂચ ધર્મ પરિવર્તન મામલે કોર્ટે 4 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસે વધુ 8 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે આ રિમાન્ડ આપ્યા ન હતા. આમોદ ગામે 150 જેટલા આદિવાસી પરિવારનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું. </p>
from gujarat https://ift.tt/3l0JikC
from gujarat https://ift.tt/3l0JikC
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો