<p>ભોપાલની કમલા નહેરુ હોસ્પિટલમાં આગ લાગી હતી. ચિલ્ડ્રન વોર્ડમાં આગ લાગતા 4 માસૂમોના મોત થયા હતા. આ ઘટના બાબતે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવારને 4-4 લાખની સહાય આપવામાં આવશે. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. </p>
from india https://ift.tt/3qgQs7D
from india https://ift.tt/3qgQs7D
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો