મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતના દરિયા કાંઠા નજીક ફિશિંગ બોટમાં લાગી આગ, 7 માછીમારોને બચાવાયા

<p><strong>અમદાવાદઃ</strong> ભારતીય કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને એક ફિશિંગ બોટમાંથી બચાવ્યા, જે ગુજરાતના દરિયાકાંઠાથી આશરે 50 માઈલ દૂર અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે આગ લાગી હતી. માછીમારોને ગુજરાતના ઓખા ખાતે લાવવામાં આવી રહ્યા છે, તેમ કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું.</p> <p>ભારતીય જળ સીમા નજીક બોટમાં આગ લાગી હતી. આજ સવારના સમયે લાગી બોટમાં આગ લાગી હતી. બોટ ના 7 ખલાસી નો કોસ્ટગાર્ડ જીવ બચાવ્યો. કૈલાસરાજ નામની બોટમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં કોસ્ટગાર્ડ મદદે પહોંચ્યું હતું. આગ ઉપર કાબુ મળવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">"India Coast Guard saved 7 fishermen from a fishing boat that had caught fire while fishing in the Arabian Sea, approximately 50 miles off the Gujarat coast. Fishermen are being brought to Okha, Gujarat," said the Coast Guard <a href="https://t.co/GNkj4dxuLv">pic.twitter.com/GNkj4dxuLv</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1457333443784679431?ref_src=twsrc%5Etfw">November 7, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>આગમાં બોટ બળીને ખાખ થઈ જતા જળ સમાધિ લીધી હતી. બોટમાં ડીઝલ લીકેજ થતાં આગ લાગી હતી. બોટના ઇજગ્રસ્ત માછીમારોને કોસ્ટગાર્ડે સારવાર આપી હતી. ખલાસીઓને ઓખા બંદરે લાવામાં આવશે.</p> <p>અન્ય એક ઘટનામાં ગત ૨૬ તારીખે વહેલી સવારે માછીમારી માટે નીકળેલી જલપરી નામની ભારતીય બોટ પર ગઈ કાલે તા. ૬ ના અંદાજે સાંજે ૩ થી ૪ વાગ્યા આસપાસ પાકિસ્તાન મરીન દ્વારા ફાયરીંગ થયું હોવાનું વાત સામે આવી છે. જલપરી નામની આ બોટ સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માઢવાડ ગામની હોવાનું અને નાનજી ભાઈ રાઠોડની માલિકીનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગત પ્રમાણે આ જલપરી બોટના ૭ જેટલા ખલાસીઓ સવાર હતા. અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલ બોટ પર પાકિસ્તાનીઓ દ્વારા ધડાધડ ફાયરીંગ કરતા એક ભારતીય (મહારાષ્ટ્રીયન) માછીમારનું મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્ય એકને ઇજા પહોચી છે. ત્યારે હાલ ઓખા જેટી પર આવી પહોંચેલ બોટનો સુરક્ષા એજન્સીઓ અને પોલીસે કબજો સંભાળ્યો છે અને આગળની તપાસ હાથ ધરી અને હાલ મૃત માછીમારને જામનગર પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.</p> <p>અરબી સમુદ્રમાં પાકિસ્તાની મરીન એજન્સીની અવારનવારની આડોડાઈ સામે આવતી રહી છે. ભારતીય જળસીમામાં ઘુસી ક્યારેક માછીમારો સાથેની ભારતીય બોટના અપહરણ તો ક્યારેક માછીમારી કરી રહેલ બોટ પર ધડાધડ ફાયરીંગ કરવામાં આવે છે. માધવડ ગામના નાનજીભાઇ રાઠોડની જલપરી નામની બોટ &nbsp;(રજી.નં. IND GJ-32-MM-645) ઓખા આર.કે.બંદર શીરાજી જેટી પરથી ગઇ તા.૨૬/૧૦/૨૦૨૧ ના વહેલી સવારે માછીમારી માટે નીકળેલ હતી.&nbsp;</p> <p>આ દરમિયાન બોટના ટંડેલ દીલીપભાઇ નટુભાઇ સોલંકી સહિત કુલ ૬ (છ) ખલાસી સાથે ભારતીય જળ સીમામા ભારતીય બોર્ડર નજીક માછીમારી કરતા હોય અને ગઇ તા.૦૬/૧૧/૨૦૨૧ ના ૩ થી ૪ વાગ્યાના આસપાસ ત્યાં એક પાકીસ્તાની મરીન એજન્સીની બોટો આવી અને ઓચીંતાની જલપરી બોટ પર આડેધડ ફાઇરીંગ શરુ કર્યું હતું. જે ફાઇરીંગમા આ બોટના ટંડેલ દીલીપભાઇ નટુભાઇને ડાબી બાજુ લમણામા ફાઇરીંગથી ઇજા થયેલ અને તેની સાથેના ખલાસી શ્રીધરભાઇને બગલમા પાછળની સાઇડ ડાબી બાજુ ગોળી લાગતા તેમનું &nbsp;મૃત્યુ નીપજ્યું હતું. અચાનક થયેલ ફાયરીંગના પગલે ટંડેલએ બોટને ઓખા બંદર તરફ વાળી હતી. આજે બપોરે આ બોટ ઓખા જેટી પર આવી પહોચતા મરીન પોલીસે સ્થળ પર પહોચી સમગ્ર ઘટનાનું પંચનામું કર્યું હતું. દરમિયાન મૃતક માછીમાર ને જામનગર તરફ રવાના કર્યા હતા. જામનગર ખાતે મૃતકની પીએમ કરાશે એમ જાણવા મળ્યું છે.</p>

from gujarat https://ift.tt/3BZy4m4

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...