મુખ્ય સામગ્રી પર જાઓ

Abhinandan Awarded Vir Chakra: અભિનંદનને ‘વીર ચક્ર’થી નવાજવામાં આવ્યા, PAKનું F-16 ફાઈટર એરક્રાફ્ટને તોડી પાડવા બદલ સન્માન

<p>Abhinandan Varthaman: એરફોર્સના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને આજે 'વીર ચક્ર' થી સન્માનીત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માન સમારોહમાં તેમને સન્માનીત કરવામાં આવ્યા. બાલાકોટ એરસ્ટ્રાઈક સમયે અભિનંદન વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા અને તેમણે પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યું હતું.</p> <p>14 ફેબ્રુઆરી 2019ના રોજ, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં CRPFના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાએ 26-27 ફેબ્રુઆરીની રાત્રે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો. ભારતના આ હવાઈ હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા 300થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Delhi: Wing Commander (now Group Captain) Abhinandan Varthaman being accorded the Vir Chakra by President Ram Nath Kovind, for shooting down a Pakistani F-16 fighter aircraft during aerial combat on February 27, 2019. <a href="https://t.co/CsDC0cYqds">pic.twitter.com/CsDC0cYqds</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1462665013454262274?ref_src=twsrc%5Etfw">November 22, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>27 ફેબ્રુઆરીએ હવાઈ હુમલાના બીજા દિવસે પાકિસ્તાનની વાયુસેનાએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાએ તેને ભગાડી દીધો. તે સમયે તત્કાલિન વિંગ કમાન્ડર અભિનંદન હાલમાં મિગ-21 ઉડાવી રહ્યા હતા. તેણે એ જ પ્લેનમાંથી પાકિસ્તાનનું એફ-16 તોડી પાડ્યું હતું. જોકે, બાદમાં અભિનંદનનું પ્લેન પાકિસ્તાનની સીમામાં ક્રેશ થયું હતું, ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તેને બંદી બનાવી લીધો હતો. ભારતના દબાણમાં પાકિસ્તાને લગભગ 60 કલાક બાદ અભિનંદનને મુક્ત કર્યો હતો.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">For shooting down a Pakistani F-16 fighter aircraft aerial combat on February 27, 2019 Wing Commander (now Group Captain) Abhinandan Varthaman to be awarded the Vir Chakra today by President Ram Nath Kovind in an investiture ceremony. <a href="https://t.co/aO4NGdffzf">pic.twitter.com/aO4NGdffzf</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1462644598816137220?ref_src=twsrc%5Etfw">November 22, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>અભિનંદને મિગ-21 પરથી F-16 તોડી પાડ્યું. જેના કારણે દુનિયાભરમાં તેની પ્રશંસા થઈ હતી. તેનું કારણ એ હતું કે F-16 એક અત્યંત આધુનિક ફાઈટર એરક્રાફ્ટ હતું, જેને અમેરિકાએ બનાવ્યું હતું. જ્યારે મિગ-21 60 વર્ષ જૂનું રશિયન બનાવટનું એરક્રાફ્ટ હતું. ભારતે 1970માં રશિયા પાસેથી મિગ-21 ખરીદ્યું હતું.</p>

from india https://ift.tt/3DHQNUz

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...