મુખ્ય સામગ્રી પર જાઓ

All Party Meet: શિયાળુ સત્ર અગાઉ તમામ પક્ષોની બેઠક, બેઠકમાં ન પહોંચ્યા PM મોદી, AAP સાંસદે કર્યો બહિષ્કાર

<p>નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના એક દિવસ અગાઉ તમામ પક્ષોની બેઠક ખત્મ થઇ ચૂકી છે. વડાપ્રધાન મોદી આ બેઠકમાં સામેલ થયા નહોતા. સંસદ સત્રના એક દિવસ અગાઉ સરકાર તરફથી બોલાવાયેલી બેઠકમાં કોગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, આનંદ શર્મા, તૃણમુલ કોગ્રેસના સુદીપ બેનર્જી, ડેકેક ઓબ્રાયન, ડીએમકેના ટીઆર બાલૂ, ટી. શિવા અને એનસીપીના શરદ પવાર સામેલ રહ્યા હતા. આ દરમિયાન ટીએમસી કોગ્રેસ તરફથી સરકાર સામે 10 મુદ્દા ઉઠાવ્યા હતા.</p> <p>ટીએમસીએ બેરોજગારી, આવશ્યક ચીજવસ્તુઓના ભાવમા વધારો, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેઓને&nbsp; સંસદમાં બોલવા દેવામાં આવતા નથી એટલું જ નહી સર્વદળીય બેઠકમાં પણ બોલવા દેવામાં આવતા નથી. ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે સરકારે સર્વદળીય બેઠકમાં તેઓને બોલવા દીધા નહોતા. તેઓ સત્ર દરમિયાન એમએસપી ગેરન્ટી કાયદાના રૂપમાં લાવવા અને બીએસએફના અધિકાર ક્ષેત્રનો મુદ્દો સંસદમાં ઉઠાવવા માંગતા હતા. પરંતુ તેઓને સર્વદળીય બેઠકમાં બોલવા દેવામાં આવ્યા નહોતા.</p> <p>&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Delhi | All-Party meeting convened by the government today, ahead of Winter Session of Parliament <a href="https://t.co/o5nbuKFVog">pic.twitter.com/o5nbuKFVog</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1464866592852897793?ref_src=twsrc%5Etfw">November 28, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>શિયાળુ સત્ર ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે સરકાર ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પાછા ખેંચવા અંગે એક બિલ રજૂ કરશે. આ બિલ પર પક્ષ અને વિપક્ષમાં તકરાર જોવા મળી શકે છે.નોંધનીય છે કે આજે બપોરે ત્રણ વાગ્યે ભાજપની સંસદીય કાર્યકારીણીની બેઠક યોજાવાની છે. ચાર વાગ્યે એનડીએની બેઠક યોજાશે જેમાં શિયાળુ સત્રને લઇને રણનીતિ બનાવવામાં આવશે.</p>

from india https://ift.tt/3lffgcI

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...