મુખ્ય સામગ્રી પર જાઓ

Babasaheb Purandare Death: જાણીતા નાટક જાણતા રાજાના નિર્દેશક બાબાસાહેબ પુરંદરેનું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કરી કહ્યું- મારી પાસે શબ્દો નથી

<p><strong>Shivshahir Babasaheb Purandare Death</strong>: જાણીતા ઈતિહાસકાર અને પદ્મ વિભૂષણથી સન્માનિત બલવંત મોરેશ્વર પુરંદરેનું આજે પુણેની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. શિવ શાહિર બાબાસાહેબ પુરંદરેના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, મારી પાસે આના માટે શબ્દો નથી.</p> <p>પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, બાબાસાહેબ પુરંદરેના નિધનથી ઈતિહાસ અને સંસ્કૃતિની દુનિયાના એક યુગનો અંત આવ્યો છે. તેમના કારણે જ આવનારી પેઢીઓ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલી રહેશે. તેમના કાર્યોને પણ યાદ કરવામાં આવશે.</p> <p>મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઈતિહાસકાર બાબાસાહેબ પુરંદરેના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવાની જાહેરાત કરી છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ તેમને શનિવારે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત ગંભીર હોવાના કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પુરંદરેની મોટાભાગની રચના મરાઠી યોદ્ધા શિવાજી મહારાજના જીવન સંબંધિત છે. તેમને 2019માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. પુરંદરેનો જન્મ 29 જુલાઈ 1922ના રોજ થયો હતો.</p> <p><br /><img src="https://ift.tt/3HgzKvf" /></p> <p><strong>કોણ છે બાબાસાહેબ પુરંદરે</strong></p> <p>બાબાસાહેબ પુરંદરે દેશના લોકપ્રિય ઈતિહાસકાર-લેખકની સાથે થિયેટર કલાકાર પણ હતા. તેમને છત્રપતિ શિવાજી મહારાજ પર પોતાની વિશેષજ્ઞતાના કારણે ઓળખવામાં આવે છે. તેમણે શિવાજીના જીવનથી લઈ તેમના શાસન અને તે સમયના કિલ્લા પર અનેક પુસ્તકો લખ્યા છે. આ ઉપરાંત તેમણે છત્રપતિ શિવાજીના જીવન અને નેતૃત્વની શૈલી પર લોકપ્રિય નાટક જાણતા રાજાનું નિર્દેશન પણ કર્યું છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">I am pained beyond words. The demise of Shivshahir Babasaheb Purandare leaves a major void in the world of history and culture. It is thanks to him that the coming generations will get further connected to Chhatrapati Shivaji Maharaj. His other works will also be remembered. <a href="https://t.co/Ehu4NapPSL">pic.twitter.com/Ehu4NapPSL</a></p> &mdash; Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/1460079358748631040?ref_src=twsrc%5Etfw">November 15, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p>

from india https://ift.tt/30qwPPH

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...