<p>પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે,, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે . જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે,, બદલીની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. આ ટેક્નિકલ મુદ્દો છે. મહત્વપૂર્ણ છે કે,, આ મુદ્દે અરવલ્લી શિક્ષકોનું પ્રતિનિધિ મંડળ આ મામલે શિક્ષણ વિભાગની મુલાકાત લઇ ચૂક્યું છે. </p>
from gujarat https://ift.tt/3x1tkv5
from gujarat https://ift.tt/3x1tkv5
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો