મુખ્ય સામગ્રી પર જાઓ

બાળકો પાસે ઓરલ સેક્સ કરાવવા મુદ્દે હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો ?

<p>અલાહાબાદ હાઈકોર્ટે ઓરલ સેક્સને ગંભીર યૌન હુમલો નથી માન્યો. કોર્ટે સગીરો સાથે ઓરલ સેક્સના એક મામલાની સુનાવણી કરતાં આ ફેંસલો આપ્યો હતો. હાઈકોર્ટે બાળકો સાથે ઓરલ સેકત્સના એક મામલે નીચલી અદાલતથી મળેલી સજાને પણ ઘટાડી દીધી છે. કોર્ટે આ પ્રકારના ગુનાને પોક્સો એક્ટની કલમ 4 હેઠળ દંડનીય માની પરંતુ કહ્યું કે, આ કૃત્ય અગ્રેટેડ પેનેટ્રેટિવ સેક્સુઅલ અસોલ્ટ કે ગંભીર યૌન હુમલો નથી. તેથી આ મામલે પોક્સો એકટની કલમ 6 અને 10 અંતર્ગત સજા સંભળાવી શકાય નહીં.</p> <p>હાઈકોર્ટે આ મામલે દોષીની સજા 10 વર્ષથી ઘટાડીને 7 વર્ષ કરી દીધી. ઉપરાંત 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. સોનુ કુશવાહાએ સેશન કોર્ટના ફેંસલાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેના પર જજ અનિલ કુમાર ઓઝાએ આ ફેંસલો સંભળાવ્યો હતો.</p> <p><strong>કોર્ટ સામે શું હતો સવાલ</strong></p> <p>સેશન કોર્ટે તેને આઈપીસીની કલમ 377 અન કલમ 506 તથા પોક્સો એક્ટની કલમ 6 અંતર્ગત દોષી જાહેર કર્યો હતો.&nbsp; અદાલતની સામે સવાલ એ હતો કે શું સગીરના મોં માં લિંગ કે વીર્ય નાંખવું પોક્સ એક્ટની કમલ 5/6 કે કલમ 9/10 હેઠળ આ કે નહીં. ફેંસલામાં કહેવામાં આવ્યું કે આ બંને કલમમાં તે આવે નહીં પરંતુ પોક્સો એક્ટની કલમ 4 અંતર્ગત દંડનીય અપરાધ છે.</p> <p><strong>હાઈકોર્ટે ફેંસલામાં શું કહ્યું</strong></p> <p>હાઈકોર્ટે તેના ફેંસલામાં સ્પષ્ટ કર્યુ કે, બાળકના મોં માં લિંગ નાંખવું પેનેટ્રેટિવ યૌન હુમલાની શ્રેણીમાં આવે છે, જે પોક્સોની કલમ 4 હેઠળ દંડનીય છે પરંતુ કલમ 6 હેઠળ નથી. તેથી કોર્ટે નીચલી અદાલત દ્વારા અપીલકર્તા સોનુ કુશવાહાને આપવામાં આવેલી સજા 10 વર્ષથી ઘટાડીને 7 વર્ષ કરી છે. અપીલકર્તાનો આરોપ હતો કે, ફરિયાદી તેના ઘરે આવ્યો હતો અને તેના 10 વર્ષના બાળકને સાથે લઈ ગયો હતો. તેને 20 રૂપિયા આપીને ઓરલ સેક્સ કર્યુ હતું.</p>

from india https://ift.tt/30TLR0P

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...