મુખ્ય સામગ્રી પર જાઓ

પોક્સો એક્ટ પર સુપ્રીમ કોર્ટે શું આપ્યો મહત્વનો આદેશ ? જાણો વિગત

<p>સેક્સુઅલ ઈરાદાથી શરીરના એક હિસ્સાનો સ્પર્શ પોક્સ એક્ટનો મામલો છે. એટલું જ નહીં કપડાં પહેરેલા બાળકને સ્પર્શ યૌન શોષણ નથી. આ પરિભાષા બાળકોના શોષણથી બચાવવા માટે બનેલા પોક્સો એક્ટનો હેતુ જ ખતમ કરી દેશો.</p> <p>બોમ્બે હાઇકોર્ટે એક વિવાદિત ફેંસલામાં 12 વર્ષના બાળકને રૂમમાં બંધ કરીને તેના સ્તન દબાવનારા એક વ્યક્તિ પરથી પોક્સો એક્ટની કલમ હટાવી દીધી હતી. હાઈકોર્ટે દલીલ કરી હતી કે કપડાં ઉતાર્યા વગર સ્તન દબાવવા મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો મામલો છે, ન કે યૌન શોષણનો. આ મુદ્દાને લઈ સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત સ્પષ્ટતા કરી છે. કોર્ટ આરોપીને પોક્સો એક્ટની કલમ અંતર્ગત 3 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Supreme Court sets aside the Bombay High Court judgment that held that groping a minor's breast without "skin to skin contact" can't be termed as sexual assault as defined under the Protection of Children from Sexual Offences (POCSO) Act. <a href="https://t.co/1tBO6vbbNU">pic.twitter.com/1tBO6vbbNU</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1461203700702072836?ref_src=twsrc%5Etfw">November 18, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>સ્કીન ટુ સ્કીન કેસના મામલે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. ત્રણ જજની બેંચે તેમામ દલીલો સાંભળ્યા બાદ ફેંસલો સુરક્ષિત રાથ્યો હતો. બોમ્બે હાઇકોર્ટે એક વ્યક્તિને એમ કહી છોડી મુક્યો હતો કે, સગારીના સ્તને ત્વચા થી ત્વચાના સંપર્ક વગર સ્પર્શ કરવું પોક્સો અંતર્ગત યૌન હુમલો ન કહી શકાય. સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું, બોમ્બે હાઇકોર્ટના ફેંસલાને નીચલા અદાલતો માટે મિસાલ માનવામાં આવે તો પરિણામ વિનાશકારી હશે અને એક અસામાન્ય સ્થિતિને જન્મ દેશે.</p> <p>આરોપી વતી વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું કે, પોક્સોની કલમ 7 અંતર્ગત દોષ સાબિત કરવા સ્પર્શની જરૂરિયાત હોય છે. યૌન ઈરાદા માટે શારીરિક સંપર્કની જરૂરિયાત હોય છે. જેના પર કોર્ટે કહ્યું કે, સ્પર્શનો શું અર્થ છે. જો તમે કપડાંનો એક ટુકડો પહેર્યો છે તો પણ તે કપડાને સ્પર્શવાની કોશિશ નથી કરતા. આપણે તે અર્થમાં સ્પર્શ જોવો જોઈએ. એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યુ, જો કોઈ વ્યક્તિ સર્જિકલ ગ્લવ્ઝ પહેરીને મહિલાના શરીરને છેડછાડ કરે તો આ ફેંસલા અનુસાર યૌન શોષમ માટે દંડીત ન કરી શકાય. બોમ્બે હાઇકોર્ટન ફેંસલો અપમાનજક મિસાલ છે.</p>

from india https://ift.tt/3FizxG2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...