<p>ભારતીય જળસીમામાં પાકિસ્તાન મરીને કરેલા ફાયરિંગ બાદ ભારતે પણ કાર્યવાહી કરી છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના રાજનાયકને સમન્સ પાઠવ્યું છે. માછીમારની હત્યા મામલે વિદેશ મંત્રાલયે દુઃખ વ્યક્ત કર્યું છે. અને પાકિસ્તાનના નાપાક હરકતની નિંદા કરી છે. </p>
from india https://ift.tt/304Dy1X
from india https://ift.tt/304Dy1X
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો