મુખ્ય સામગ્રી પર જાઓ

દેશના આ રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લાદવાની રાજ્ય સરકારની તૈયારી, સુપ્રીમ કોર્ટને કરી જાણ

<p><strong>નવી દિલ્હીઃ</strong> રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત પ્રદુષણ વધી રહ્યું છે. આ કારણે લોકોનુ જીવવાનુ મુશ્કેલ બની રહ્યું છે. હવે કેજરીવાલ સરકારે પ્રદુષણ પર કાબુ મેળવવા માટે મોટુ પગલુ કરવાની તૈયાર બતાવી છે. સોમવારે કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, તેની સરકાર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવા માટે તૈયાર છે. આની સાથે સરકારે કહ્યું કે આ વધુ સાર્થક રહેશે જો પાડોશી રાજ્યો અંતર્ગત આવનારા એનસીઆરમાં પણ લૉકડાઉન લગાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વધતા પ્રદુષણના મામલાને જોતા સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની જબરદસ્ત ઝાટકણી કાઢી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે, જો જરૂર પડે તો બે દિવસનુ લૉકડાઉન લગાવી દે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Delhi Government tells Supreme Court that it is ready to impose complete lockdown in Delhi to control air pollution; suggested the court that it would be meaningful if lockdown is implemented across the NCR areas in neighboring states.</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1460115015998992387?ref_src=twsrc%5Etfw">November 15, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>સુપ્રીમ કોર્ટ તરફથી મળેલા આદેશ બાદ દિલ્હી સરકારે શનિવારે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તરફથી સંપૂર્ણ લૉકડાઉન લગાવવાની સલાહ આપવામાં આવી છે. કોર્ટના આદેશને લઇને અમે પ્રસ્તાવ તૈયાર કરી રહ્યાં છીએ. તૈયાર પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટની આગળ મુકીશું. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વધતા હવા પ્રદુષણને લઇને અરવિંદ કેજરીવાલ સરકાર આનાથી નિપટવા માટે પોતાના લેવલ પર કેટલાય ફેંસલા લઇ રહી છે. સરકારની કોશિશ છે કે જલદીમાં જલદી આ સમસ્યાને હલ કરવામાં આવે. કેરજરીવાલ સરકારે ફેંસલો લીધો છે કે આજથી 17 નવેમ્બર સુધી સ્કૂલ એક અઠવાડિયા સુધી બંધ કરી દેવામાં આવશે. વળી દિલ્હી બાદ હરિયાણા સરકારે પણ મોટુ પગલુ ભર્યુ છે. ખટ્ટર સરકારે ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝઝ્ઝરમાં ચાલી રહેલી સ્કૂલોને 17 નવેમ્બર સુધી બંધ રાખવાનો ફેંસલો કર્યો છે. આ સંબંધમાં સરકારે રવિવારે આદેશ આપી દીધો કે આ તાત્કાલિક પ્રભાવથી લાગુ થઇ ગયો છે.</p>

from india https://ift.tt/3osYrfp

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...