મુખ્ય સામગ્રી પર જાઓ

દિપાવલીના અવસરે બ્રિટેનના નાણામંત્રી ઋષિ સુનકે મહાત્મા ગાંધીની યાદમાં સિક્કો બહાર પાડ્યો

<p>બ્રિટનના નાણા પ્રધાન ઋષિ સુનાકે ગુરુવારે દિવાળીના અવસર પર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને વારસાને ચિહ્નિત કરવા માટે 5 પાઉન્ડનો નવા સ્મારકનો સિક્કો &nbsp;બહાર પાડ્યો છે. &nbsp;સોના અને ચાંદી સહિત અનેક ધોરણોમાં ઉપલબ્ધ, ખાસ સંગ્રાહક સિક્કા હીના ગ્લોવર દ્વારા ડિઝાઇન કરવામાં આવી&nbsp; છે, સિક્કામાં ગાંધીજીની સૌથી પ્રસિદ્ધ કહેવત - 'મારું જીવન એ મારો સંદેશ' &nbsp;સાથે-સાથે રાષ્ટ્રીય ફુલ કમળની છબી પણ જોવા મળી રહી છે.</p> <p>&nbsp;</p> <p>ભારતીય મૂળના સુનકે આ અવસરે કહ્યું કે, &ldquo;આ સિક્કો એક પ્રભાવશાળી નેતાને ઉચિત શ્રદ્ધાંજલિ છે. જે દુનિયાભરના લાખો લોકોને પ્રેરિત છે. એક હિન્દુ હોવાના નાતે મને દિવાળીના અવસરે આ સિક્કાનું અનાવરણ કરવાનો ગર્વ છે. મહાત્મા ગાંધીએ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી અને પહેલી વખત તેમના ઉલ્લેખનિય જીવનની સ્મૃતિમાં બ્રિટનનો સિક્કો બહાર પાડવો ગર્વની વાત છે&rdquo;</p> <p>આ સિક્કો બ્રિટન અને ભારત વચ્ચેના 'સ્થાયી &nbsp;સંબંધો અને સાંસ્કૃતિક સંબંધો' પર આધારિત હોવાનું કહેવાય છે. ભારત આ વર્ષે તેની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. 5 પાઉન્ડના આ સિક્કાનું વેચાણ આ સપ્તાહે યુકે રોયલ મિન્ટની વેબસાઇટ પર શરૂ થશે. તે રોયલ મિન્ટના વિસ્તૃત દિવાળી સંગ્રહનો એક ભાગ છે. એક ગ્રામ અને પાંચ ગ્રામની સોનાની પટ્ટીઓ ઉપરાંત, તેમાં બ્રિટનની સોનાની છડપણ સામેલ છે, જેના પર દેવી લક્ષ્મીની છબી કોતરવામાં આવી છે.</p> <p>ઉલ્લેખનિય છે કે, 20 ગ્રામ સોનાની દેવી લક્ષ્મીની તસવીરવાળી છડને સાઉથ વેલ્સમાં હિન્દુ સમુદાયના સહયોગથી &nbsp;ડિઝાઇન કરવામાં આવી છે. ટંકશાળના અધિકારી કાર્ડિફમાં શ્રી સ્વામીનારાયણ મંદિરમાં દિવાળી સમારોહમાં પણ સામેલ થશે. જ્યાં આવનાર વર્ષોમાં હવે માટે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા થશે.</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><a title="Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં લગભગ 11 હજાર નવા કેસ નોંધાયા, 392 લોકોના મોત" href="https://ift.tt/3keBs6j" target="">Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં લગભગ 11 હજાર નવા કેસ નોંધાયા, 392 લોકોના મોત</a></p> <p><a title="US ડિફેન્સ મિનિસ્ટ્રીના રિપોર્ટમાં મોટો ખુલાસો, ચીન ભારતને અડીને આવેલા વિવાદિત વિસ્તારોમાં ગામડાઓ વસાવી રહ્યું છે." href=" https://ift.tt/3bOiMWC" target="">US ડિફેન્સ મિનિસ્ટ્રીના રિપોર્ટમાં મોટો ખુલાસો, ચીન ભારતને અડીને આવેલા વિવાદિત વિસ્તારોમાં ગામડાઓ વસાવી રહ્યું છે.</a></p> <p><a title="WhatsApp Trick: ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વ્હોટ્સએપ વેબ ચાલી શકશે, જાણો કેવી રીતે કરશો કનેક્ટ" href="WhatsApp Trick: ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વ્હોટ્સએપ વેબ ચાલી શકશે, જાણો કેવી રીતે કરશો કનેક્ટ" target="">WhatsApp Trick: ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વ્હોટ્સએપ વેબ ચાલી શકશે, જાણો કેવી રીતે કરશો કનેક્ટ</a></p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3GZHz8c

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...