મુખ્ય સામગ્રી પર જાઓ

પતિએ બળજબરીથી પત્નિ સાથે આચર્યુ સૃષ્ટી વિરુદ્ધનુ કૃત્ય, બાદમાં થઇ બન્ને વચ્ચે બબાલ ને પછી..................

<p><strong>નવી દિલ્હીઃ</strong> ઉત્તરપ્રદેશમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, ઘરેલુ મારામારીની આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. યુપીના પ્રતાપગઢમાં પતિની હેવાની હરકતોથી પત્નિ કંટાળી ગઇ અને તેનો વિરોધ કર્યો તો બબાલ થઇ ગઇ હતી. ખરેખરમાં, વાત એમ છે કે, પતિએ પોતાની પત્નિ સાથે સૃષ્ટી વિરુદ્ધનુ કૃત્યુ કર્યુ હતુ, અને પત્નિએ જ્યારે આનો વિરોધ કર્યો તો બન્ને વચ્ચે મારામારી થઇ અને પત્નિને તેના સાસરીવાળાએ માર મારીને કાઢી મુકી હતી. બાદમાં પત્નિએ પોતાના પિયરમાં થઇને આ ઘટના પર પડદો ઉઠાવ્યો હતો.&nbsp;</p> <p>આખી ઘટનાની ફરિયાદ પત્નિ એસપી પાસે પહોંચી હતી, અને તેને પોતાના પતિ અને સાસરીયા વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યો હતા. પત્નિએ આરોપ લગાવતા બતાવ્યુ કે, તેનો પતિ તેની સાથે વારંવાર સૃષ્ટી વિરુદ્ધ કૃત્યો કરતો અને ખરાબ રીતે શરીર સંબંધો બાંધતો હતો. જ્યારે તે આનો વિરોધ કરતી તો તેની સાથે મારામારી કરવામા આવતી. બાદમાં તેના સાસરીયાએ તેને ઘરેથી કાઢી મુકી હતી. આ ઘટના યુપીના પટ્ટી વિસ્તારની છે. &nbsp;</p> <p><strong>પીડિતાએ સંભળાવી આખી કહાની-&nbsp;</strong><br />પતિના અત્યાચારોથી કંટાળીને પત્નિ પોલીસ અધિક્ષક કાર્યાલય પહોંચી ગઇ, જ્યાં તેને પોતાની સાથે થયેલા અત્યાચારો વિશે આખી ઘટના સંભળાવી હતી. પીડિતાએ રડતા રડતા કહ્યું કે, તેના લગ્ન વર્ષ 2015માં થયા હતા, લગ્ન બાદથી તેની સાથે મારામારીની ઘટના સામાન્ય થઇ ગઇ હતી. મહિલાએ કહ્યું તેના પતિનુ નામ સૂરજ છે અને તે વારંવાર મારી સાથે સૃષ્ટી વિરુદ્ધનુ કૃત્ય કરતો હતો અને ખરાબ રીતે શરીર સંબંધો બાંધતો હતો. જ્યારે હું તેનો વિરોધ કરતી હતી તો તે મને મારતો, એટલુ જ નહીં સાસરીયા વાળા પણ મારી ધૂલાઇ કરતા હતા. જોકે, આ ઘટના બાદ પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.&nbsp;</p> <p>એકવાર વર્ષ 2017માં પણ મહિલાને મારામારી કરીને ઘરેથી બહાર કાઢી મુકવામાં આવી હતી. તે દરમિયાન તેના પિયર વાળાએ સાસરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી હતી. તે સમયે પણ સૃષ્ટી વિરુદ્ધ કૃત્યુ અને ખરાબ રીતે શરીર સંબંધ બનાવવાને લઇને મારામારી થઇ હતી, અને ઘરેથી કાઢી મુકવામાં આવી હતી.&nbsp;</p>

from india https://ift.tt/2ZKauwc

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...