મુખ્ય સામગ્રી પર જાઓ

બાળકોની રસીને લઇને લેવાયો મહત્વનો નિર્ણય, જાણો સ્વાસ્થ્ય મંત્રી મંત્રીએ શું કહ્યું?

<p>બાળકોને વેક્સિન આપવા મુદ્દે સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી મુનસુખ માંડવિયાએ જણાવ્યું કે, હાલ માત્ર વયસ્કોને જ અપાશે વેક્સિન</p> <p>દેશમાં કોરોના રસીકરણ અભિયાન ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. 18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને કોરોના સામે રસી આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, દેશમાં 12 વર્ષથી ઉપરના બાળકો માટે કોરોનાની રસી ટૂંક સમયમાં લાવવાની તૈયારી ચાલી રહી છે. આ બાબતે માહિતી આપતાં, નેશનલ ઇમ્યુનાઇઝેશન ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI) ના ચેરપર્સન એન.કે.અરોરાએ આ મામલે માહિતી આપતાં કહ્યું કે ટૂંક સમયમાં ભારતમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવશે પરંતુ હજું વર્તમાન સ્થિતિને જોતા લાગુ રહ્યું છે કે, બાળકોને હજું વેક્સિન આપવામાં સમય લાગશે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ મુદે સ્પષ્ટતા કરતા કહ્યું કે, &ldquo;બાળકોને કોરોનાની વેક્સિન આપાવમાં હજું ઉતાવળ કરવી યોગ્ય &nbsp;નથી. હાલ માત્ર વયસ્કોને જ વેક્સિન મળશે.</p> <p>ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ ભારતમાં ઝાયડસ કેડિલાની ડીએનએ રસીના ઈમરજન્સી ઉપયોગની પરવાનગી આપી હતી. આ રસી 12 વર્ષથી ઉપરના તમામ લોકોને આપી શકાય છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ભારત બાયોટેકનાં બાળકો પર કોવાક્સિન ટ્રાયલનાં પરિણામો&nbsp;પણ આવી ચૂક્યાં છે તેમ છતાં પણ હજું બાળકોને વેક્સિન માટે હજું રાહ જોવી પડશે.</p> <p>દેશમાં કુલ રસીકરણનો આંકડો 112,01,03,225 પર પહોંચ્યો છે. જે પૈકી 57,43,530 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.</p> <p>&nbsp;ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 37માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 140માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે. &nbsp;</p> <p><br /><br /></p> <p>કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા&nbsp; છેલ્લા 11,271 નવા કેસ નોંધાયા છે અને 285 &nbsp;સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 11,3763 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 522 દિવસના નીચલા સ્તર 1,35,918 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 6468 કેસ નોંધાયા છે અને 23 સંક્રમિતોના મોત થયા છે.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3qEQTc2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...