મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં પડશે વરસાદ

<p>રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર હવામાન વિભાગ તરફથી આવી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.</p> <p>હવામાન વિભાગની આગાહી અનુસાર 30 નવેમ્બરે દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેંદ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો એક ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.</p> <p>તો બીજી ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.</p> <p><strong>ગુજરાતમાં ઠંડી</strong></p> <p>માવઠાની આગાહી વચ્ચે પણ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. રાજ્યમાં અલગ અલગ શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. રવિવારે વલસાડમાં સૌથી નીચુ 13.5 ડિગ્રી તાપમાન નોંધાયુ. આ સિવાય અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તો નલિયા અને મહુવામાં ઠંડીનો પારો 16.1 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.</p> <p>અમદાવાદ અને વડોદરામાં ઠંડીનો પારો 16.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમરેલીમાં ઠંડીનો પારો 17.1 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તો સુરેંદ્રનગરમાં ઠંડીનો પારો 17.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. પોરબંદર અને ડીસામાં ઠંડીનો પારો 17.6 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તો ભાવનગરમાં ઠંડીનો પારો 17.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.</p> <p>ભાવનગરમાં ઠંડીનો પારો 17.7 ડિગ્રી પર પહોંચ્યો છે. તો કેશોદમાં ઠંડીનો પારો 18 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. વલ્લભવિદ્યાનગરમાં ઠડીનો પારો 18.2 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ભૂજમાં ઠંડીનો પારો 19.4 ડિગ્રી પર પહોંચ્યો છે. દમણમાં ઠંડીનો પારો 19.6 ડિગ્રી પર પહોંચ્યો છે. રાજકોટમાં ઠંડીનો પારો 19.7 ડિગ્રી તો સુરતમાં ઠંડીનો પારો 20.8 ડિગ્રી પર પહોંચી ગયો છે.</p>

from gujarat https://ift.tt/3xx8Ome

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...