મુખ્ય સામગ્રી પર જાઓ

નવાબ મલિકે ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાત સરકારના ક્યા વરિષ્ઠ મંત્રી સામે કર્યો અત્યંત ગંભીર આક્ષેપ ? જાણો મલિક શું કહ્યું ?

<p><strong>મુંબઈઃ</strong> મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાતના મંત્રી કીરિટસિંહ રાણા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મુંબઈના ડ્રગ્સ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સાથે ગુજરાત સરકારના મંત્રીને નિકટના સંબંધો હતા એવો અત્યંત ગંભીર આક્ષેપ મલિકે કર્યો છે. મલિકે રાણા સામે ગંભીર આક્ષેપ કર્યો કે, ડ્રગ્સ કૌભાડમાં સંડોવાયેલા સુનિલ પાટિલ, મનિષ ભાનુશાળી વગેરે અમદાવાદની હોટલમાં રોકાયા હતા. આ તમામ લોકોના રાણા સાથેના સંબંધોનો આક્ષેપ કરીને મલિકે એવો સવાલ પણ કર્યો કે, ડ્રગ્સ નેટવર્કનું સંચાલન ગુજરાતમાંથી તો નથી થઈ રહ્યું ને ?</p> <p><strong>ફડણવીસ પર નવાબ મલિકના આરોપ</strong></p> <p>નોંધનીય છે કે, ગઈકાલે NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે આરોપોનો જવાબ આપતા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. મંગળવારે તેણે કહ્યું હતું કે બુધવારે તે હાઈડ્રોજન બોમ્બનો વિસ્ફોટ કરશે&hellip; તેથી તેણે આરોપોનો હાઈડ્રોજન બોમ્બ ફોડ્યો છે. નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ પર મોટો આરોપ લગાવ્યો છે કે દેવેન્દ્ર ફડણવીસ સીએમ રહીને નકલી નોટોનો ધંધો ચલાવતા હતા. સમીર પણ વાનખેડેનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, કારણ કે ફડણવીસ NCB દ્વારા કરોડો રૂપિયાની ઉચાપતમાં પણ સામેલ છે. એટલું જ નહીં, મલિકે ફડણવીસને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી રિયાઝ અહેમદ સાથેના સંબંધો અંગે પણ સવાલ ઉઠાવ્યા છે.</p> <p>નવાબ મલિકે પૂછ્યું- 2016માં સમગ્ર દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. દેશભરમાં નકલી નોટો પકડાઈ રહી હતી પરંતુ 8 ઓક્ટોબર '17 સુધી મહારાષ્ટ્રમાં નકલી નોટોનો એક પણ કેસ નોંધાયો ન હતો, કારણ કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં નકલી નોટોનો ખેલ ચાલી રહ્યો હતો. મલિકે મોટો આરોપ લગાવ્યો હતો કે 8 ઓક્ટોબર 2017ના રોજ DRIએ BKC (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) પર દરોડા પાડ્યા હતા જેમાં 14.56 કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી, પરંતુ દેવેન્દ્ર ફડણવીસે આ મામલાને દબાવવામાં મદદ કરી હતી.</p>

from india https://ift.tt/3ofsJSJ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...