મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

<p><strong>Weather Update:</strong>બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરને પગલે રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.</p> <p>બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરને પગલે રાજ્યમાં 5 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું. નલિયામાં સૌથી નીચું 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.</p> <p><strong>ગુજરાતમાં માવઠાની આગાહી</strong><br />17 થી 20 તારીખ સુધી વરસાદની આગાહી છે. 17મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. 20 તારીખે દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાત રિજિયન, જેમાં અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, મહીસાગર, મહેસાણા અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે. માવઠાના કારણે શિયાળું પાકને ભારે નુકસાન થશે.&nbsp;</p> <p><strong>આજે ક્યાં પડશે વરસાદ?</strong></p> <p>ડાંગ, નવસારી,સુરત,તાપી,વલસાડ,દાદરાનગર હવેલી, અમરેલી ભાવનગરામાં ત્રણ દિવસ પવન સાથે વરસાદ પડી શકે છે.</p> <p><strong>ગુરૂવારે ક્યાં થઇ શકે છે માવઠું</strong></p> <p>અમદાવાદ, અમરેલી, આણંદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર,ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અમરેલી,ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ,જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવ,</p> <p><strong>શુક્રવારે ક્યાં પડી શકે છે વરસાદ</strong></p> <p>દમણ, દાદરાનગર હવેલી, આણંદ, ખેડા, દાહોદ, મહિસાગર, પંચમહાલ, અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ, જૂનાગઢ, દીવમાં શુક્રવારે પડી શકે છે વરસાદ</p> <p>ગુજરાતમાં ઠંડીમાં થયો વધારો</p> <p>બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરને પગલે રાજ્યમાં 5 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું. નલિયામાં સૌથી નીચું 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.</p> <p><strong>ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી</strong></p> <p>બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરને પગલે રાજ્યમાં તાપમાનો પારો ગગડ્યો છે. જાણીએ ક્યાં કેટલું તાપમાન નોંધાયું</p> <ul> <li>નલિયાનું તાપમાન- 10.5 ડિગ્રી</li> <li>ડીસાનું તાપમાન -13.4 ડિગ્રી</li> <li>ગાંધીનગરનું તાપમાન -15.0 ડિગ્રી</li> <li>વલસાડનું તાપમાન -15.0 ડિગ્રી</li> <li>ભૂજનું તાપમાન 16.0 ડિગ્રી</li> <li>રાજકોટનું તાપમાન 17.0 ડિગ્રી</li> <li>વડોદરાનું તાપમાન 17.8 ડિગ્રી</li> <li>અમદાવાદનું તાપમાન 18.1 ડિગ્રી</li> <li>જૂનાગઢનું તાપમાન 19.0 ડિગ્રી</li> <li>ભાવનગરનું તાપમાન &nbsp;20.3 ડિગ્રી</li> <li>સુરતનું તાપમાન 21.8 ડિગ્રી</li> </ul> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3wRhqE2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...