મુખ્ય સામગ્રી પર જાઓ

ઉત્તરપ્રદેશ: જેવરમાં એરપોર્ટની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધારશિલા મુકશે, જુઓ ગુજરાતી ન્યુઝ

<p>ઉત્તરપ્રદેશ&nbsp;આજે&nbsp;દેશનું&nbsp;એવું&nbsp;પ્રથમ&nbsp;રાજ્ય&nbsp;બનશે&nbsp;જ્યા&nbsp;5&nbsp;આંતરરાષ્ટ્રીય&nbsp;એરપોર્ટ&nbsp;હશે.&nbsp;નોઈડાના&nbsp;ગૌતમબુદ્ધ&nbsp;નગરમાં&nbsp;જેવરમાં&nbsp;એરપોર્ટનો&nbsp;શિલાન્યાસ&nbsp;કરશે.&nbsp;પ્રધાનમંત્રી&nbsp;નરેન્દ્ર&nbsp;મોદી&nbsp;આધારશિલા&nbsp;મુકશે.&nbsp;આ&nbsp;કાર્યક્રમ&nbsp;માટે&nbsp;તમામ&nbsp;તૈયારીઓ&nbsp;કરવામાં&nbsp;આવી&nbsp;છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/32n5q1S

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...