<p>રાજ્ય સરકાર બાદ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના અધિકારીઓને સૂચના અપાઈ છે. મનપા-નાપાના અધિકારીઓને ધારાસભ્યના ફોન ઉપાડવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે. જનપ્રતિનિધિઓના ફોન નહિ ઉપાડવા એ આ સરકાર ચલાવી નહિ લે. સી.આર.પાટીલે આ મામલે દાવો કરો છે. </p>
from gujarat https://ift.tt/3njCdgv
from gujarat https://ift.tt/3njCdgv
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો