<p>અમરેલીમાં આવેલા એક આશ્રમમાં સાધ્વીની હત્યા કરાઈ છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સાધ્વીની હત્યા કેમ અને કયા સંજોગોમાં કરાઈ તે મામલે તપાસ શરુ થઇ છે. આશ્રમમાં હત્યા સમયે કોણ-કોણ હાજર હતું તે મામલે પણ તપાસ કરાઈ રહી છે. </p>
from gujarat https://ift.tt/3nGaIOs
from gujarat https://ift.tt/3nGaIOs
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો