મુખ્ય સામગ્રી પર જાઓ

અમરેલીમાં આવેલા એક આશ્રમમાં સાધ્વીની હત્યા, પોલીસ તપાસ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ

<p>અમરેલીમાં&nbsp;આવેલા&nbsp;એક&nbsp;આશ્રમમાં&nbsp;સાધ્વીની&nbsp;હત્યા&nbsp;કરાઈ&nbsp;છે.&nbsp;આ&nbsp;મામલે&nbsp;પોલીસે&nbsp;તપાસ&nbsp;હાથ&nbsp;ધરી&nbsp;છે.&nbsp;સાધ્વીની&nbsp;હત્યા&nbsp;કેમ&nbsp;અને&nbsp;કયા&nbsp;સંજોગોમાં&nbsp;કરાઈ&nbsp;તે&nbsp;મામલે&nbsp;તપાસ&nbsp;શરુ&nbsp;થઇ&nbsp;છે.&nbsp;આશ્રમમાં&nbsp;હત્યા&nbsp;સમયે&nbsp;કોણ-કોણ&nbsp;હાજર&nbsp;હતું&nbsp;તે&nbsp;મામલે&nbsp;પણ&nbsp;તપાસ&nbsp;કરાઈ&nbsp;રહી&nbsp;છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3nGaIOs

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...