<p>પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા આપી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. બંને ભરતી માટે એક જ શારીરિક કસોટી લેવાનો નિર્ણય ગૃહવિભાગે લીધો છે. આ નિર્ણય ઉમેદવારો માટે રાહત આપનારો છે. રાજ્ય સરકારે મેરીટ પધ્ધધ્ધતિ હટાવવાનો નિર્ણય પહેલા જ જાહેર કર્યો છે. </p>
from gujarat https://ift.tt/3olwcPw
from gujarat https://ift.tt/3olwcPw
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો