મુખ્ય સામગ્રી પર જાઓ

નોનવેજની લારીઓ હટાવા મુદ્દે સ્વામી સચ્ચિદાનંદજીનુ નિવેદન, શું કહ્યું સ્વામીએ?, જુઓ ગુજરાતી ન્યુઝ

<p>ધાર્મિક&nbsp;આને&nbsp;જાહેર&nbsp;સ્થળો&nbsp;પર&nbsp;બેરોકટોક&nbsp;માસાંહાર&nbsp;અને&nbsp;ઈંડાનું&nbsp;વેચાણ&nbsp;થઇ&nbsp;રહ્યું&nbsp;હતું.&nbsp;આ&nbsp;સમગ્ર&nbsp;મામલે&nbsp;મહાનગર&nbsp;પાલિકાઓ&nbsp;કાર્યવાહી&nbsp;કરી&nbsp;રહી&nbsp;છે.&nbsp;ત્યારે&nbsp;આ&nbsp;મામલે&nbsp;સ્વામી&nbsp;સચ્ચિદાનંદજીએ&nbsp;નિવેદન&nbsp;આપ્યું&nbsp;છે.&nbsp;તેઓએ&nbsp;જણાવ્યું&nbsp;છે&nbsp;કે,,&nbsp;મહાનગર&nbsp;પાલિકાઓની&nbsp;કામગીરીને&nbsp;તેઓ&nbsp;સમર્થન&nbsp;આપી&nbsp;રહ્યાં&nbsp;છે.&nbsp;જેમ&nbsp;દુબઈ,&nbsp;ચીનમાં&nbsp;નોનવેજના&nbsp;વેચાણ&nbsp;માટે&nbsp;અલગ&nbsp;જગ્યા&nbsp;છે.&nbsp;&nbsp;તેમ&nbsp;અહીં&nbsp;પણ&nbsp;આવું&nbsp;હોવું&nbsp;જોઈએ.&nbsp;</p>

from gujarat https://ift.tt/3ccvVsM

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...