મુખ્ય સામગ્રી પર જાઓ

માત્ર દારૂની ગંધ આવવાથી વ્યક્તિએ નશો કર્યો છે તેમ ન કહી શકાયઃ હાઈકોર્ટનો મોટો ચુકાદો

<p><strong>નવી દિલ્હીઃ</strong> કેરળ હાઈકોર્ટે એક ફેંસલામાં કહ્યું છે કે માત્ર દારૂની ગંધ આવવાનો મતલબ વ્યક્તિએ નશો કર્યો છે તેમ ન કરી શકાય. આ ટિપ્પણી સાથે હાઇકોર્ટે એક સરકારી કર્મચારી સામેનો મામલો ફગાવી દીધો હતો.જજ સોફી થોમસે સલીમ કુમાર (ઉ.વ.38) સામે નોંધાયેલી એફઆઈઆર રદ્દ કરતાં કહ્યું કે, ખાનગી સ્થળ પર કોઈને પરેશાન કર્યા વગર દારૂ પીવો કોઈ ગુનો નથી.</p> <p><strong>હાઇકોર્ટે શું કહ્યું આદેશમાં</strong></p> <p>હાઈકોર્ટે આદેશમાં કહ્યું, કોઈપણ જાતના ઉપદ્રવ કે કોઈને પરેશાન કર્યા વગર ખાનગી સ્થળે દારૂ પીવો કોઈ અપરાધ અંતર્ગત આવતું નથી. માત્ર દારૂની ગંધ આવવાથી વ્યક્તિ નશામાં છે તેમ ન કહી શકાય. ગ્રામ સહાયક સલીમ કુમાર સામે પોલીસે 2013માં આ મુદ્દે એફઆઈઆર દાખલ કરી હતી.</p> <p><strong>કોણે કરી હતી અરજી</strong></p> <p>પોલીસે સલીમ કુમાર સામે કેરળ પોલીસ અધિનિયમની કલમ 118 (એ) અંતર્ગત મામલો નોંધ્યો હતો. પોલીસે કહ્યું હતું કે, જ્યારે તેમણે એક આરોપીની ઓળખ કરવા બોલાવ્યો ત્યારે શરાબના નશામાં હતો. જેને લઈ સલીમ કુમારે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે, મને પોલીસે સાંજે સાત વાગ્યો એક આરોપીની ઓળખ કરવા બોલાવ્યો હતો.</p> <p>સલીમ કુમારે પોતાની અરજીમાં કહ્યું કે, આરોપી મારા માટે અજનબી હતો તેથી હું તેની ઓળખ કરી શક્યો નહોતો. માત્ર આના આધારે પોલીસે મારી સામે કેસ નોંધ્યો હતો. કેરળ પોલીસની કલમ 118(એ) જાહેર આદેશ કે ખતરાના ઉલ્લંઘન કરવા માટે દંડ સંબંધિત છે. અદાલતે કહ્યું કે, પોલીસના બોલાવવાથી કે પોલીસ સ્ટેશન આવ્યો હતો.</p> <p><strong>કોર્ટે કયા સંજોગોમાં દંડ થઈ શકે તેમ કહ્યું</strong></p> <p>કોર્ટે એમ પણ કહ્યું કે, કેરળ પોલીસની આ કલમ મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ જાહેર સ્થળ પર નશામાં મળી આવે કે ઉત્પાત મચાવત હોય અને ખુદને સંભાળવામાં અસક્ષમ હોય ત્યારે જ કોઈને દંડ કરી શકાય છે. ઉપરાંત&nbsp; અદાલતે એમ પણ કહ્યું, ઉપલબ્ધ રેકોર્ડ એમ નથી દર્શાવતો કે અરજીકર્તાને તીબીબી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો અથવા તેના લોહીની તપાસ કરવામાં આવી હતી.</p>

from india https://ift.tt/3Dsrwhl

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...