મુખ્ય સામગ્રી પર જાઓ

પહેલી પત્ની જીવતી હોય અને બીજા લગ્ન કરો તો શું થાય ? જાણો હાઈકોર્ટ શું કહ્યું

<p><strong>અલાહાબાદઃ</strong> સમાજમાં ઘણા લોકો પ્રથમ પત્ની હયાત હોય અને છૂટાછેડા ન લીધા હોય છતાં બીજા લગ્ન કરતાં હોય છે. અલાહાબાદ હાઇકોર્ટે સરકારી કર્મચારીની એક પત્ની જીવીત હોવા છતાં નિયમ 29 અંતર્ગત સરકારની મંજૂરી વગર બીજા લગ્ન કરના બદલ દંડ કરવાના રાજ્ય લોક સેવા સમિતિના ફેંસલા પર હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો છે.</p> <p><strong>કોર્ટે શું કહ્યું</strong></p> <p>કોર્ટે કહ્યું, બંધારણની કલમ 226 અંતર્ગત આપવામાં આવેલી સત્તાના પ્રયોગની કેટલીક મર્યાદા છે. પુરાવા, તથ્યો તથા અરજીકર્તા સામે નિયમોનું ઉલ્લંઘન કરવા તથા વિભાગોને ગુમરાહ કરવાનો આરોપ સાબિત કરવામાં આવ્યો છે. જેના માટે તે દંડનો અધિકારી છે. કોર્ટે પેંશન જપ્ત કરવાના આદેશ તથા લોક સેવા સમિતિ દ્વારા કેસ ફગાવવાના આદેશને યોગ્ય ગણાવતી અરજી ફગાવી દીધી છે.</p> <p>આ ચુકાદો ન્યાયમૂર્તિ એસપી કેસરવાની તથા ન્યાયમૂર્તિ વિકાસની ખંડપીઠે સહારનપુરના મનવીર સિંહની અરજી પર આપ્યો હતો. અરજીકર્તા તરફથી કહેવામાં આવ્યું કે, ખોટા નિવેદન બદલ આટલો કઠોર દંડ ન આપવો જોઈએ. ભૂલથી અરજીકર્તાઓ ખોટા નિવેદન આપ્યા બાદ સાચી વાતની ખબર પડી હતી. 2005માં આ વાતને લઈ 28 જૂને તેને દંડિત કરવામાં આવ્યો હતો. જે બાદ 2 સપ્ટેમ્બર, 2021ના રોજ કેસ ફગાવી દેવામાં આવ્યો હતો.</p>

from india https://ift.tt/3x0YjHJ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...