મુખ્ય સામગ્રી પર જાઓ

ઉત્તર કોરિયામાં લેધર જેકેટ પહેરવું પડી શકે છે ભારે, દેશે કિમ જોંગ ઉનની નકલ કરવા પર લગાવ્યો પ્રતિબંધ

<p><strong>Kim Jong Un Bans Leather Coats In North Korea:</strong> ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમના દેશના લોકો માટે એક વિચિત્ર નિયમ લાગુ કર્યો છે. હકીકતમાં, સરમુખત્યાર કિમ જોંગ ઉન તેમના મનપસંદ ચામડાના કોટ (લેધર કોટ)ની નકલ કરવાને કારણે ગુસ્સે છે અને હવે તેણે દેશમાં ચામડાના કોટના વેચાણ અને પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ પછી, ઉત્તર કોરિયામાં કોઈ પણ વ્યક્તિ ચામડાનો કોટ વેચી શકશે નહીં કે પહેરી શકશે નહીં.</p> <p>એક રિપોર્ટ અનુસાર, કિમે વર્ષ 2019માં સૌપ્રથમ લેધરનો કોટ પહેર્યો હતો, ત્યારબાદ તેને આખા દેશમાં પસંદ થવા લાગ્યો હતો. આ દરમિયાન તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉત્તર કોરિયાના પરમાણુ ભંડાર અંગે ચર્ચા કરી રહ્યા હતા. કિમના આ લુકની દક્ષિણ કોરિયાના મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી. શરૂઆતમાં દરેક વર્ગના લોકો આ જેકેટ પરવડી શકે તેમ ન હતા, તેથી ફક્ત સમૃદ્ધ વર્ગના લોકો જ તેને પહેરતા હતા. પરંતુ ધીમે ધીમે સસ્તી ગુણવત્તાના લેધર જેકેટ્સ લોકપ્રિય થવા લાગ્યા અને હવે દરેક વર્ગના લોકો તેને પહેરવા લાગ્યા.</p> <p>આ આદેશ સિવાય દેશમાં ઘણી ફેશન પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. જે દુકાનોમાં આવા લેધર કોટનું વેચાણ થતું હતું તે દુકાનોને બંધ કરાવવા માટે આ ફેશન પોલીસને તૈનાત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે કિમ જોંગ ઉનને ડર છે કે દેશના તમામ લોકો આવા કોર્ટ પહેરીને તેમનું વર્ચસ્વ અને સત્તા ઘટાડી રહ્યા છે.</p> <p><strong>લોકોને ચામડાના કોટ ન પહેરવા સૂચના આપી</strong></p> <p>અહેવાલો અનુસાર, ઉત્તર કોરિયામાં પોલીસને ચામડાના કોટ ન પહેરવાની સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ પાર્ટીના માર્ગદર્શિકાનો એક ભાગ છે. બીજી તરફ લેધર જેકેટના વેપારીઓ અને દુકાનદારોનું કહેવું છે કે ચીન અને નોર્થ કોરિયા વચ્ચે વેપાર શરૂ થયા બાદ જ હલકી ગુણવત્તા અને સસ્તા લેધર કોર્ટ આવવા લાગ્યા હતા. લોકો પણ કોર્ટને પસંદ કરી રહ્યા હતા, જેને જોતા વેપારીઓએ સસ્તા ચામડાનો ઓર્ડર આપવાનું શરૂ કર્યું.</p>

from world https://ift.tt/3r7LkTB

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...