<p>ભરૂચના આમોદ તાલુકામાં 37 આદિવાસી પરિવારના ધર્મ પરિવર્તન મામલે હવાલાથી મળેલા નાણાંનો ઉપયોગ થયો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. વડોદરા પોલીસની એક ટિમ આમોદ ખાતે તપાસ માટે પોહચી હતી. આ 37 પરિવારના બાળકો સુરતના દારૂમૂલુમમાં અભ્યાસ કરે છે. </p>
from gujarat https://ift.tt/3wTT1h3
from gujarat https://ift.tt/3wTT1h3
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો