<p>થોડા દિવસ અગાઉ દ્વારકાથી પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ તમામ સમાન અને માર્ગો જોઈને એક વાત ચોક્કસ કહી શકાય કે આ મોતનો સામાન પાકિસ્તાન સપ્લાય કરે છે. ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુકલાએ અગાઉ જણાવ્યું હતું કે,, પાકિસ્તાન ભારતમાં નાર્કો ટેરેરિઝમ ફેલાવા માંગે છે. કંગાળ પાકિસ્તાન રૂપિયા કમાવવા માટે ડ્રગ્સ મોકલે છે. </p>
from world https://ift.tt/3CgKy8I
from world https://ift.tt/3CgKy8I
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો