<p>રાજકોટ બાદ હવે વડોદરામાં પણ જાહેર માર્ગો પરથી હટાવાશે ઈંડા અને નોનવેજની લારીઓ. વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ આદેશ આપ્યો છે. 10 દિવસમાં ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવા માટે આદેશ કરાયો છે. આ ઉપરાંત માંસાહારની દુકાનોમાં પણ મટન લટકાવી નહિ શકાય. </p>
from gujarat https://ift.tt/30eDNXY
from gujarat https://ift.tt/30eDNXY
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો