મુખ્ય સામગ્રી પર જાઓ

એક યુવકને બે યુવતીઓ કરતી હતી પ્રેમ, બંને મળી સામે ને પછી.....

<p><strong>રાયપુરઃ</strong> યુવતીના પ્રેમમાં પાગલ બે છોકરાઓ વચ્ચે લડાઈ તો ઘણી વખત જોઈ હશે પણ છત્તીસગઢમાં લવ ટ્રાયંગલ સાથે જોડાયેલો એક અનોખો મામલો સામે આવ્યો છે. એક છોકરાના પ્રેમમાં પાગલ બે છોકરીઓનું જૂથ ઝઘડ્યું હતું. છત્તીસગઢના અંબિકાપુરમાં એક છોકરાના પ્રેમમાં પાગલ બંને છોકરીઓના જૂથે કોઈની ચિંતા કર્યા વગર ભરબજારે બબાલ કરી હતી. આ બંને છોકરીએ એકબીજાને દોડાવ્યા હતા અને ઢીકાપાટુ માર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.</p> <p><strong>સડક પર જમા થઈ ગઈ ભીડ</strong></p> <p>મળતી વિગત પ્રમાણે, અંબિકાપુરમાં બરમ સડક પર બે છોકરીઓના જૂથ વચ્ચે મારપીટ થઈ હતી. રોડ પર તમાશો જોવા લોકો એકઠાં થઈ ગયા હતા. લોકોને શા કારણે બબાલ થઈ તે સમજાયું નહોતું અને દૂર ઉભા રહીને તમાશો જોતા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ આ બબાલનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. હાલ આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.</p> <p>ઘણી વાર થવા છતાં મામલો શાંત ન થયો ત્યારે કેટલાક લોકોએ આગળ આવીને મારપીટને બંધ કરાવવાની કોશિશ કરી. આસપાસ રહેલા લોકોએ સમજાવવા છતાં છોકરીઓ માનવા તૈયાર નહોતી. એક જ યુવકના પ્રેમમાં પાગલ બે યુવતીઓના જૂથે પરસ્પર ખૂબ મારા મારી કરી હતી. એટલું જ નહીં ચેન લઇને એકબીજાને મારવા પણ દોડતી હોવાથી આસપાસમાં અફડાતફડીનો માહોલ હતો.</p> <p><strong>લોકોએ શું કહ્યું</strong></p> <p>લોકોએ કહ્યું કે છોકરીઓના જૂથ વચ્ચે મારામારી એક યુવકને લઈ થતી હતી. આ મામલો લવ ટ્રાયંગલ છે. બે યુવતીના એક જ યુવક સાથે અફેર હતું. લોકોએ કહ્યું, છોકરીઓ પાસે લોખંડની ચેન પણ હતી. એક યુવતી પાસે લોખંડની ચેન હતી. તેણે અનેક યુવતીઓને ચેન લઈને દોડાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે હજુ સુધી પોલીસ તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.</p> <h2><strong>આ પણ વાંચોઃ <a title="Paytm IPO: ગ્રે માર્કેટમાં પેટીએમને સારો રિસ્પોન્સ નહીં, રોકાણકારો માટે કેમ છે ચિંતાનો વિષય, જાણો વિગત" href="https://ift.tt/3CpPLvh" target="">Paytm IPO: ગ્રે માર્કેટમાં પેટીએમને સારો રિસ્પોન્સ નહીં, રોકાણકારો માટે કેમ છે ચિંતાનો વિષય, જાણો વિગત</a></strong></h2> <h2><strong><a title="ક્રિપ્ટોને કરન્સી નહીં એસેટ તરીકે આપવામાં આવી શકે છે મંજૂરી, કાનૂનને આપવામાં આવી રહ્યું છે અંતિમ રૂપ" href="https://ift.tt/3wS11PI" target="">ક્રિપ્ટોને કરન્સી નહીં એસેટ તરીકે આપવામાં આવી શકે છે મંજૂરી, કાનૂનને આપવામાં આવી રહ્યું છે અંતિમ રૂપ</a></strong></h2> <h2><a title="પહેલી પત્ની જીવતી હોય અને બીજા લગ્ન કરો તો શું થાય ? જાણો હાઈકોર્ટ શું કહ્યું" href="https://ift.tt/3x0YjHJ" target="">પહેલી પત્ની જીવતી હોય અને બીજા લગ્ન કરો તો શું થાય ? જાણો હાઈકોર્ટ શું કહ્યું</a></h2>

from india https://ift.tt/3CoK7JC

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...