મુખ્ય સામગ્રી પર જાઓ

રાજયના આ શહેરમાં કોરોનાની સાથે મ્યુકરમાઇક્રોસિસના કેસ નોંધાતા ફફડાટ,જાણો કેટલા નોંધાયા કેસ

<p><strong>વડોદરા</strong>:દિવાળી બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક વધારો થયો છે. તેની સાથે હવે ફરી બ્લેક ફંગસના એટલે કે મ્યુકરમાઇક્રોસિસના &nbsp;કેસ પણ નોંધાઇ રહ્યાં છે. જે ચિંતાજનક સ્થિતિ છે.</p> <p>દિવાળી બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક વધારો થયો છે. કોરોનાની સાથે મ્યુકરમાઇકોસિસ કેસ નોંઘાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.રાજ્યમાં હાલ કોરોનાની સાથે ચિકનગિનુયા, ડેન્ગ્યૂ અને તાવના કેસની સાથે મ્યુકરમાઇકોસિસસના કેસ નોંધાયા છે.</p> <p><strong>વડોદરામાં નોંધાયા મ્યુકરમાઇક્રોસિસના કેસ</strong></p> <p>કોરોનાની સાથે ફરી બ્લેક ફંગસની બીમારીએ પણ માથું ઉંચક્યું છે. વડોદરામાં કોરોનાના નવા ૬ અને મ્યૂકોરમાઇકોસિસના બે કેસ નોંધાયા છે. તો બીજી તરફ ડેન્ગ્યૂના 18,ચિકનગુનિયાના 27, અને તાવના 817 નવા કેસ નોંધાયા છે.</p> <p><strong>રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ?</strong></p> <p>છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 37 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 31 &nbsp;દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,608 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું &nbsp;નથી. &nbsp;આજે &nbsp;4, 26,516 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.&nbsp;</p> <p>ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 7, &nbsp;વડોદરા કોર્પોરેશનમાં 6, નવસારીમાં 4, વલસાડમાં 4, બનાસકાંઠામાં 1, ગીર સોમનાથમાં 1, મહેસાણામાં 1, પંચમહાલમાં 1, સુરતમાં 1 અને તાપીમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો હતો.</p> <p>જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 226 &nbsp;કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 220 નાગરિકો સ્ટેબલ છે. 8,16,608 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.</p> <p><strong>કેટલું થયું રસીકરણ?</strong></p> <p>બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 10 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1306 &nbsp;નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 9519 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,04,747 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 27,978 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,82,956 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,26,516 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,41,80,817 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3kuVf1B

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...