મુખ્ય સામગ્રી પર જાઓ

ઓનલાઇન બાળ યૌન શોષણ મામલામાં CBIની મોટી કાર્યવાહી, દેશભરમાં એક સાથે 77 સ્થળો પર પાડ્યા દરોડા

<p>CBI Raids:&nbsp;ઓનલાઇન બાળ જાતીય શોષણ મામલામાં સીબીઆઇએ ઐતિહાસિક કાર્યવાહી કરતા 83 આરોપીઓ વિરુદ્ધ 23 કેસ દાખલ કર્યા છે અને આજે દેશના 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક સાથે 77 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઇએ એક સાથે તમામ કેસ 14 નવેમ્બરના રોજ દાખલ કર્યા હતા. આ દરોડા દરમિયાન અનેક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કર્યા હતા. આ આરોપીઓના તાર 100 દેશો સાથે જોડાયેલા હોઇ શકે છે અને અત્યાર સુધીની તપાસમાં 50થી વધુ ગ્રુપની જાણકારી મળી છે. આવા મામલામાં સીબીઆઇના ઇતિહાસની સૌથી મોટી આ કાર્યવાહી છે.</p> <p>સીબીઆઇએ આ મામલામાં અત્યાર સુધી કેટલાક શંકાસ્પદની અટકાયત કરી છે. સીબીઆઇ ટીમને ઓડિસામાં એક શંકાસ્પદના ઘર પર દરોડા દરમિયાન વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.</p> <p>સીબીઆઇ પ્રવક્તા આર સી જોશીના મતે આ દરોડા દિલ્હી સિવાય ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, બિહાર, હરિયાણા, ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને છત્તીસગઢમાં પાડવામાં આવ્યા છે.</p> <p>સીબીઆઇએ કહ્યું કે બાળકોના ઓનલાઇન જાતીય શોષણ મામલામાં જાણવા મળ્યું હતું કે દર વર્ષે ઘણા બાળકોને દુવ્યહારનો સામનો કરવો પડે છે અને ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની આ સ્થિતિ ભયાનક થઇ જાય છે. સીબીઆઇએ ચિત્રકૂટ મામલાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઓનલાઇન પ્લેટફોર્મના તાર વિદેશમાં બેઠેલો લોકો સાથે જોડાયા બાદ લાલચ વધી જાય છે. સાથે જ સ્થિતિ ધીરે ધીરે ખૂબ ગંભીર થઇ જાય છે. સીબીઆઇએ ચિત્રકૂટ બાળ જાતીય શોષણ કાંડમાં ઉત્તર પ્રદેશ જળ નિગમના એક એન્જિનિયરની ધરપકડ કરી હતી.</p> <p>સીબીઆઇએ આ પ્રકારની કેસની તપાસ માટે એક વિશેષ યુનિટ પણ બનાવ્યું હતુ. સીબીઆઇને જાણકારી મળી કે આવા લગભગ 50થી વધુ ગ્રુપ છે જે 5000થી વધુ લોકો સાથે જોડાયેલા છે અને આ ગ્રુપના તાર લગભગ 100 દેશોના નાગરિકો સાથે જોડાયેલા છે જે કોઇના કોઇ રૂપમાં આ ગુનામાં સામેલ હોઇ શકે છે. આ મામલામાં અત્યાર સુધી 83 લોકો વિરુદ્ધ 23 અલગ અલગ કેસ દાખલ કરાયા છે ત્યારબાદ દેશભરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. <br /><br /></p> <p>સીબીઆઇ આ મામલામાં વિદેશી નાગરિકોની ધરપકડ અને તેમની આ કેસમાં સંડોવણીની તપાસ માટે ઇન્ટરપોલ મારફતે એ&nbsp; દેશો સાથે સંપર્ક કરી શકે છે.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3wVPa3k

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...