<p>પાટણમાં જૈન સમાજના એક કાર્યક્રમમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનું પદ છોડવા મામલે નિવેદન આપ્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે,, જૈન ધર્મમાં નાનપણથી જ ત્યાગ કરવાના સંસ્કાર આપવામાં આવે છે. અને એ જ કારણે મેં મારુ મુખ્યમંત્રી પદનો ત્યાગ કર્યો છે. </p>
from gujarat https://ift.tt/3oM8SuL
from gujarat https://ift.tt/3oM8SuL
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો