મુખ્ય સામગ્રી પર જાઓ

Corona Review Meeting: કોરોનાના નવા સ્ટ્રેન અને રસીકરણને લઈ પીએમ મોદી યોજી બેઠક, જાણો શું કહ્યું

<p><strong>PM Modi Corona Review Meeting:</strong>કોરોનાના નવા સ્ટ્રેન બાદ વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 અને રસીકરણની ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં મોદીને દક્ષિણ આફ્રિકાથી આવેલા કોરોનાના નવા વેરિયંટ ઓમિક્રોન અને તેનાથી પ્રભાવિત દેશો અંગે જાણકારી આપવામાં આવી હતી.</p> <p>પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યાત્રીઓ આવવા પર તેમના મોનિટરિંગ અને ગાઇડલાઇનના હિસાબે ટેસ્ટિંગનો ઉલ્લેખ કરીને ખાસ કરીને જોખમવાળા દેશોની ઓળખ કરવાનું કહ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યા મુજબ પીએમ મોદીએ અધિકારીઓને કોરોનાના નવા સ્ટ્રેનને જોતાં આંતરરાષ્ટ્રીય મુસાફરોને આપવામા આવેલી છૂટની સમીક્ષા કરવા કહ્યું છે.</p> <p><strong>કેટલા કલાક ચાલી બેઠક</strong></p> <p>પ્રધાનમંત્રી મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક લગભગ બે થી અઢી કલાક ચાલી હતી. આ દરમિયાન કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પીએમના મુખ્ય સચિવ પીકે મિશ્રા, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ હાજર હતા. પીએમ મોદીએ અધિકારીઓને રાજ્યો સાથે નજીકથી કામ કરવા કહ્યું હતું. આ ઉપરાંત જ્યાંથી વધારે કોરોના કેસ આવતાં હોય ત્યાં કડકાઈ અને દેખરેખ રાખવા નિર્દેશ આપ્યા હતા.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">PM directed officials to work closely with state govts to ensure that there is proper awareness at state &amp; district levels. He directed that intensive containment &amp; active surveillance should continue in clusters reporting higher cases: PMO</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1464516603022692352?ref_src=twsrc%5Etfw">November 27, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>ગુજરાત સરકારે શું કર્યો મોટો નિર્ણય </strong></p> <p>દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરીએન્ટ મળ્યા બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ન્યૂઝ એજન્સીના ટ્વીટ પ્રમાણે યુરોપ, યુકે, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોતસવાના, ચાઈનાથી આવતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ કરાશે. મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાવે અને હોંગકોંગથી આવતા મુસાફરોના પણ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ કરાશે.</p>

from india https://ift.tt/3rd3Hqk

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...