મુખ્ય સામગ્રી પર જાઓ

Corona vaccine: ભારતની કોરોના રસીને અત્યાર સુધીમાં 96 દેશોએ માન્યતા આપી છે, જાણો શું કહ્યું આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા

<p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે કહ્યું કે 96 દેશો ભારત સાથે કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રને પરસ્પર માન્યતા આપવા સંમત થયા છે. માંડવિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સરકાર વિશ્વના સૌથી મોટા કોવિડ-19 રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓને સ્વીકારવા અને માન્યતા આપવા માટે બાકીના વિશ્વના સંપર્કમાં છે જેથી કરીને તેઓ શિક્ષણ, વ્યવસાય અને પર્યટન હેતુઓ માટે મુક્તપણે મુસાફરી કરી શકે.</p> <p>આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, "હાલમાં, 96 દેશો રસીકરણ પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા માટે સંમત થયા છે." &nbsp;મંત્રાલયે કહ્યું કે 20 ઓક્ટોબર, 2021 ના ​​રોજ આંતરરાષ્ટ્રીય આગમનને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર આ દેશોમાંથી સતત મુસાફરી કરતા લોકોને થોડી છૂટ આપવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે લોકો વિદેશ પ્રવાસ કરવા ઈચ્છે છે તેઓ કો-વિન પોર્ટલ પરથી ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈમ્યુનાઈઝેશન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકે છે.</p> <p>રસીકરણ પ્રમાણપત્રોને પરસ્પર માન્યતા આપવા માટે સંમત થયેલા 96 દેશોમાં કેનેડા, યુએસએ, યુકે, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્પેન, બાંગ્લાદેશ, ફિનલેન્ડ, માલી, ઘાના, સિએરા લિયોન, નાઇજીરિયા, સર્બિયા, પોલેન્ડ, સ્લોવાક રિપબ્લિક, ક્રોએશિયા, બલ્ગેરિયા, તુર્કી, ચેક રિપબ્લિક, સ્વિટ્ઝર્લેન્ડ, સ્વીડન, ઓસ્ટ્રિયા, રશિયા, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, કતાર વગેરેનો સમાવેશ થાય છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">PM <a href="https://twitter.com/narendramodi?ref_src=twsrc%5Etfw">@NarendraModi</a> जी के नेतृत्व में <a href="https://twitter.com/hashtag/HarGharDastak?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#HarGharDastak</a> अभियान के तहत टीकाकरण अभियान तेज गति से चल रहा है। <br /><br />96 देशों ने भारत की दोनों वैक्सीन को मान्यता दी है। आने वाले समय में और भी देश दोनों वैक्सीन को मान्यता दें इसके लिए प्रयास जारी है।<br /><br />📖 <a href="https://ift.tt/3D577OZ> <a href="https://t.co/TN8TXmWTGu">pic.twitter.com/TN8TXmWTGu</a></p> &mdash; Office of Dr Mansukh Mandaviya (@OfficeOf_MM) <a href="https://twitter.com/OfficeOf_MM/status/1458039302529576969?ref_src=twsrc%5Etfw">November 9, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>સ્વાસ્થ્ય અને વિદેશી બાબતોના મંત્રાલયો બંને સ્વદેશી રસીઓને બાકીના વિશ્વમાં માન્યતા આપવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમમાં હવે સરકારે હર ઘર દસ્તક કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને લોકોને રસી આપી રહ્યા છે.</p> <p>અત્યાર સુધીમાં, દેશમાં અત્યાર સુધીમાં 109 કરોડથી વધુ રસી આપવામાં આવી છે - પ્રથમ ડોઝમાં 74,21,62,940 જ્યારે 34,86,53,416 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. દેશને આશા છે કે હર ઘર દસ્તક કાર્યક્રમ રસીકરણને વેગ આપશે અને ટૂંક સમયમાં સમગ્ર દેશને રસી મળી જશે.</p>

from india https://ift.tt/3BZxogs

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...