મુખ્ય સામગ્રી પર જાઓ

Corona Vaccine US: અમેરિકામાં બાળકોને 8 નવેમ્બરથી લાગશે રસી, બાઈડેને કહ્યું- Turning Point

<p><strong>Corona Vaccine</strong> US: વિશ્વમાં કોરોના વાયરસ મહામારીથી સૌથી વધારે અમેરિકા પ્રભાવિત છે. પરંતુ હવે અહીં સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમેરિકામાં બાળકોની રસીને લઈ મોટા સમાચાર આવ્યા છે. અમેરિકામાં 8 નવેમ્બરથી બાળકોને ફાઇઝરની વેક્સિન મળશે. પરંતુ તેને લઈ રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે, અમારા માટે એક ટર્નિંગ પોઇન્ટ છે.</p> <p>એએફપીના સેંટર્સ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનો ઉલ્લેખ કરી કહ્યું, અમેરિકા 5 થી 11 વર્ષના બાળકો માટે કોવિડ-19ની શરૂઆત કરી શકે છે. સીડીસીના સલાહકારોની સર્વસંમતિથી આ પગલાનું સમર્થન કર્યાના થોડા કલાક બાદ જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં બાઇડેને કહ્યું, આજે અમે કોવિડ-19 સામેની લડાઈમાં મહત્વપૂર્ણ મોડ પર પહોંચી ગયા છીએ. દેશ માટે મોટું પગલું છે.</p> <p>બાઇડેને કહ્યું, મહિનાઓથી બાળોકની રસી માટે રાહ જોઈ રહેલા માતા-પિતાનો ઈંતજાર ખતમ થઈ ગયો છે. અમેરિકાના આ ફેંસલો બાળકોથી વાયરસ ફેલાવાની શક્યતાને ઘટાડશે. જે વાયરસને હરાવવા માટે લડાઈમાં દેશનું મોટું પગલું છે.</p> <p>અમેરિકાની એફડીએ દ્વારા શુક્રવારે 5 થી 11 વર્ષના બાળકો માટે રસીના ઈમરજન્સી વપરાશને મંજૂરી આપી હતી. એફડીએ દ્વારા નાના બાળકો માટે 10 માઇક્રોગ્રામ ડોઝ મંજૂર કરવામાં આવ્યો છે. 12 વર્ષ અને તેની ઉંમરના બાળકોને 30 માઇક્રોગ્રામનો ડોઝ અપાશે.</p> <h2><strong>આ પણ વાંચોઃ <a title="વિધાનસભાની પેટાચૂંટણીમાં પરાજયના પગલે ભાજપના આ બે મુખ્યમંત્રીઓને કરાશે ઘરભેગા ? જાણો વિગત" href="https://ift.tt/2ZL2niW" target="">વિધાનસભાની પેટાચૂંટણીમાં પરાજયના પગલે ભાજપના આ બે મુખ્યમંત્રીઓને કરાશે ઘરભેગા ? જાણો વિગત</a></strong></h2> <h2 class="article-title "><a title="Coronavirus Update: એક દિવસની રાહત બાદ ફરી વધ્યા કોરોના કેસ, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો" href="https://ift.tt/3BEPyE6" target="">Coronavirus Update: એક દિવસની રાહત બાદ ફરી વધ્યા કોરોના કેસ, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો</a></h2>

from world https://ift.tt/3nPOJ6p

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...