મુખ્ય સામગ્રી પર જાઓ

Covid Vaccination: રસીકરણ પર સરકારનો ભાર, પીએમ મોદીએ અધિકારીઓને શું કહ્યું ?

<p><strong>Corona Vaccination:</strong>&nbsp; PM મોદીએ આઝે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોરોના વાયરસ રસીકરણ કવરેજ વાળા જિલ્લાના જિલ્લાઅધિકારીઓ સાથે સમીક્ષા બેઠક&nbsp; કરી હતી. બા બેઠકમાં કોવિડ રસીના પ્રથમ ડોઝનું 50 ટકા કવરેજ અને બીજા ડોઝનું ઓછું કવરેજવાળા જિલ્લા અધિકારીઓ સામેલ થયા હાત. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું. 100 વર્ષની સૌથી મોચી મહામારીમાં દેશે અનેક પડકારોનો સામનો કર્યો છે. જિલ્લામાં રસીકરણ વધારવા નવા ઈનોવેશન પર કામ કરવું પડશે.</p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે કહ્યું હતું કે, ભારતની 78 ટકા વસતિને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ જ્યારે 38 ટકા લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Doors of all those houses will be knocked where people still don't have protection of double dose. So far, you arranged for people to come to vaccination centres &amp; have safe vaccination. We'll now have to go to every house with the spirit of 'Har ghar teeka, ghar ghar teeka': PM <a href="https://t.co/FlEhsTJqJE">pic.twitter.com/FlEhsTJqJE</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1455814110151536641?ref_src=twsrc%5Etfw">November 3, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>બુધવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 11,903 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 311 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 252 દિવસના નીચલા સ્તર 1,51,209 પર પહોંચી છે. દેશમાં અત્યાર સુધીમાં 107 કરોડ 29 લાખ 66 હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 41,16,203 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">You'll have to remember that the states that have achieved the goal of administering 100% first dose of vaccine, also faced different challenges in many areas. There were challenges of geographical situation, resources but these districts overcame those challenges to go ahead: PM <a href="https://t.co/xulA41fUHN">pic.twitter.com/xulA41fUHN</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1455810314532843520?ref_src=twsrc%5Etfw">November 3, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script>

from india https://ift.tt/3GIhavE

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...