મુખ્ય સામગ્રી પર જાઓ

CRPF Firing: છત્તીસગઢના સુકમાના CRPF કેમ્પમાં જવાને સાથીદારો પર ગોળીબાર કર્યો, ચારના મોત, 3 જવાન ઘાયલ

<p>CRPF Jawan Firing: છત્તીસગઢમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંના સુકમામાં એક સૈનિકે તેના સાથી સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ચાર જવાન શહીદ થયા છે જ્યારે 3 જવાન ઘાયલ થયા છે. બસ્તરના આઈજી પી સુંદરરાજે એબીપી ન્યૂઝને આ માહિતી આપી છે.</p> <p>સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મરાઈગુડાના લિંગનાપલ્લી કેમ્પમાં સીઆરપીએફની 50મી બટાલિયનના જવાનો વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે એક જવાને ગોળીબાર શરૂ કરી દીધો. આ ઘટનામાં ઘણા જવાન ઘાયલ થયા છે. તમામને રાયપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે આરોપી જવાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Chhattisgarh: Four jawans of CRPF 50 Bn killed and 3 injured in a case of fratricide in a CRPF camp in Maraiguda Police station limits of Sukma. A jawan had opened fire at the camp. <a href="https://t.co/4ZF64RCNKM">pic.twitter.com/4ZF64RCNKM</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1457533585712291843?ref_src=twsrc%5Etfw">November 8, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>અગાઉ, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં, સુરક્ષા દળોએ છ ઈનામી નક્સલવાદીઓ સહિત આઠ નક્સલવાદીઓની ધરપકડ કરી છે. સુકમા જિલ્લાના પોલીસ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે જિલ્લાના ચિંતલનાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મોરપલ્લી ગામના જંગલમાં આઠ નક્સલવાદીઓ કાવાસી રાજુ, કાલામુ માડા, કોમરામ કન્ના, મડકામ હિદમા, તુરસમ મુદ્રાજ, મડકામ એન્કા, મડકામ સોમા અને મડકામ મુટ્ટાની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે દરેકની ઉંમર 30 થી 45 વર્ષની વચ્ચે છે.</p> <p>તેણે કહ્યું કે કાવસીના માથે આઠ લાખ રૂપિયાનું ઈનામ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાનના ભાગરૂપે, CRPFની કોબ્રા બટાલિયન અને જિલ્લા દળની સંયુક્ત ટીમને ચિંતલનાર પોલીસ સ્ટેશનથી મોરપલ્લી, તિમ્માપુરમ, પેડદાબોડકેલ, ચિન્નાબોડકેલ અને જબ્બગટ્ટા ગામો તરફ પેટ્રોલિંગમાં મોકલવામાં આવી હતી.</p> <p>તેમણે કહ્યું કે ટીમ ગુરુવારે મોરપલ્લી ગામના જંગલમાં હતી ત્યારે શંકાસ્પદ વસ્તુઓ સાથે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા હતા જેઓ જંગલમાં ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બાદમાં સુરક્ષા દળોએ તેમને ઘેરીને તેમને પકડી લીધા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળો દ્વારા નક્સલવાદીઓ પાસેથી વિસ્ફોટક મળી આવ્યા છે.</p>

from india https://ift.tt/3bRTQxb

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...