મુખ્ય સામગ્રી પર જાઓ

Fire In Hospital: ભોપાલની કમલા નેહરુ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ, 4 બાળકોના મોત

<p><strong>Bhopal News:</strong> ભોપાલની કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને બચાવ કાર્ય ચાલુ છે. આ પ્રસંગે તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગ હાજર છે. આ ઘટનામાં ચાર બાળકોના મોત થયા છે જ્યારે ઘણા બાળકો ઘાયલ થયા છે. દરમિયાન કમલા નેહરુ હોસ્પિટલની બહાર રાહ જોઈ રહેલા માતા-પિતાએ કહ્યું કે તેમને તેમના બાળકો વિશે કોઈ માહિતી નથી, 3-4 કલાક થઈ ગયા છે.</p> <p>મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ફતેહગઢ ફાયર સ્ટેશનના ઈન્ચાર્જ ઝુબેર ખાને જણાવ્યું કે, સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે હોસ્પિટલ બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 8-10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.</p> <p>આ વાતની પુષ્ટિ કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કર્યું કે, હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. બચાવ કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવ્યું હતું, આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ કમનસીબે આ બાળકો, જેઓ પહેલેથી જ ગંભીર રીતે બીમાર હતા બચાવી શકાયા ન હતા.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">भोपाल के कमला नेहरू अस्पताल के चाइल्ड वार्ड में आग की घटना दुखद है। बचाव कार्य तेजी से हुआ। घटना की उच्चस्तरीय जांच के निर्देश दिए हैं। जांच एसीएस लोक स्वास्थ्य एवं चिकित्सा शिक्षा मोहम्मद सुलेमान करेंगे।</p> &mdash; Shivraj Singh Chouhan (@ChouhanShivraj) <a href="https://twitter.com/ChouhanShivraj/status/1457776325423288325?ref_src=twsrc%5Etfw">November 8, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>તેમણે કહ્યું કે ભોપાલની કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગવાની ઘટના દુઃખદ છે. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે સૂચના આપવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ આરોગ્ય અને તબીબી શિક્ષણ મોહમ્મદ સુલેમાન તપાસ કરશે. ઘટના બાદ પરિવારના સભ્યો તેમના બાળકોની શોધમાં હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા.</p>

from india https://ift.tt/3EY6FCN

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...