મુખ્ય સામગ્રી પર જાઓ

Global Leaders Approval Ratings: પીએમ મોદી ફરીથી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, જાણો વિગત

<p>Global Leaders Approval Ratings: PM મોદી ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા છે. મોર્નિંગ કન્સલટ દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગમાં પીએમ મોદી 70 ટકા એપ્રૂવલ સાથે ટોપ પર છે. પીએમ મોદીને દુનિયાભરમાં સૌથી વધારે રેટિંગ મળ્યું છે. મોર્નિંગ કન્સલ્ટે 2019માં ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યુ હતું.</p> <p><strong>બીજા નંબરે કોણ છે?</strong></p> <p>મેક્સિલન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 66 ટકા રેટિંગ સાથે બીજા ક્રમે છે. જે બાદ ઈટાલીના પ્રધાનમંત્રી મારિયો દ્રાગી 58 ટકા સાથે ત્રીજા ક્રમે છે. જર્મનીના ચાંસેલર એન્જેલા મર્કેલ 54 ટકા સાથે ચોથા નંબર પર અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન 47 ટકા સાથે પાંચમાં નંબર પર છે.</p> <p><strong>જો બાઈડેન કેટલામાં ક્રમે ?</strong></p> <p>અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન 44 ટકા સાથે છઠ્ઠા ક્રમે છે. કેનેડાના જસ્ટિન ટ્રૂડો 43 ટકા સાથે સાતમા સ્થાન પર છે, જ્યારે યુનાઈડેટ કિંગડમના બોરિસ જોનસન 40 ટકા સાથે 10માં ક્રમે છે.</p> <p>વૈશ્વિક નેતાઓનું રેટિંગ</p> <p>નરેન્દ્ર મોદી- 79 ટકા</p> <p>લોપેઝ ઓબ્રાડોર- 66 ટકા</p> <p>મારિયો ડૈગ્રી &ndash; 58 ટકા</p> <p>એન્જેલા મર્કેલ &ndash; 54 ટકા</p> <p>સ્કોટ મોરિસન &ndash; 47 ટકા</p> <p>જસ્ટિન ટ્રૂડો-45 ટકા</p> <p>જો બાઈડેન &ndash; 44 ટકા</p> <p>ફઉમિયો કિશિદા- 42 ટકા</p> <p>મુન જે ઈન - 41 ટકા</p> <p>બોરિસ જોનસન &ndash; 40 ટતા</p> <p>પેડ્રો સાંચેઝ &ndash; 37 ટકા</p> <p>ઈમેનુએલ મૈંક્રો &ndash; 36 ટકા</p> <p>જાયર બોલ્સોનારો &ndash; 35 ટકા</p> <p>શું છે મોર્નિંગ કન્સલટ</p> <p>મોર્નિંગ કંસલ્ટ એક પોલિટિકલ ઈંટેલિજેંસ રેટિંગ કંપની છે. જે ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ફ્રાંસ, જર્મની, ભારત, ઈટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઈડેટ કિંગડમ અને અમેરિકામાં સરકારી નેતાઓ માટે રેટિંગ ટ્રેક કરે છે. સાપ્તાહિક આધારે આ કંપની 13 દેશોમા ડેટા અપડેટ કરે છે.</p>

from india https://ift.tt/3ERBFEl

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...