મુખ્ય સામગ્રી પર જાઓ

Health Care Tips: શિયાળામાં સફેદ તલ ખાવાના આ છે અદ્ભુત ફાયદા

<p>White Sesame Benefits: શિયાળામાં કેટલીક વસ્તુઓનું સેવન કરવું એ કોઈપણ ઔષધિના સેવનથી ઓછું નથી. આવી સ્થિતિમાં શિયાળામાં ગોળ ખાવાના ફાયદા અને તેમાંથી બનેલી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. બીજી તરફ શિયાળામાં સફેદ તલ (White Sesame) ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આવી સ્થિતિમાં અહીં અમે તમને શિયાળામાં તલ (White Sesame) ખાવાના ફાયદા જણાવીશું. ચાલો જાણીએ.</p> <p><strong>તલ (</strong><strong>White Sesame)માં હાજર પોષક તત્ત્વો- </strong>તલ (White Sesame)માં જોવા મળતું સેસમીન નામનું એક એન્ટીઓક્સીડેન્ટ છે, જે કેન્સરના કોષોને વધતા અટકાવે છે. આ ગુણને લીધે તે ફેફસાના કેન્સર, કોલોન કેન્સર, લ્યુકેમિયા જેવા તમામ રોગોની શક્યતા ઘટાડે છે. આ સિવાય તલ (White Sesame) ખાવાના ઘણા ફાયદા છે, ચાલો જાણીએ.</p> <p><strong>સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂ-</strong> તલ (White Sesame)માં કેટલાક એવા તત્વો અને વિટામિન્સ જોવા મળે છે જે તણાવ અને ડિપ્રેશનને ઘટાડવામાં મદદરૂપ છે.</p> <p><strong>હૃદયના સ્નાયુઓ માટે-</strong> તલ (White Sesame)માં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ જેવા ઘણા ક્ષાર હોય છે જે હૃદયના સ્નાયુઓને સક્રિય રીતે કામ કરવામાં મદદ કરે છે.</p> <p><strong>હાડકાની મજબૂતી માટે-</strong> તલ (White Sesame)માં ડાયેટરી પ્રોટીન અને એમિનો એસિડ હોય છે જે બાળકોના હાડકાના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ સિવાય તે માંસપેશીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેથી શિયાળામાં સફેદ તલ (White Sesame)નું સેવન અવશ્ય કરવું જોઈએ.</p> <p><strong>ત્વચા માટે-</strong> તલ (White Sesame)નું તેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેની મદદથી ત્વચાને જરૂરી પોષણ મળે છે અને તમારી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે. જેના કારણે તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર લાગે છે. સાથે જ ત્વચા પરથી કરચલીઓની સમસ્યા પણ દૂર થાય છે. તેથી શિયાળામાં સફેદ તલ (White Sesame) ખાઓ.</p> <h3 class="article-title "><a title="શિયાળામાં ત્વચાને ચમકદાર રાખવી છે, કરો આ કામ" href="https://ift.tt/3CPa1q1" target="">શિયાળામાં ત્વચાને ચમકદાર રાખવી છે, કરો આ કામ</a></h3>

from india https://ift.tt/3rjUbC3

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...