મુખ્ય સામગ્રી પર જાઓ

India Corona Cases: એક દિવસની રાહત બાદ ફરી વધ્યા કોરોના કેસ, 300થી વધુ સંક્રમિતોના મોત

<p><strong>Coronavirus India Update</strong>: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 40માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 143માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે. &nbsp;</p> <p>કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 10,197 નવા કેસ નોંધાયા છે અને 301 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12134 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 527 દિવસના નીચલા સ્તર 1,29,555 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5516 કેસ નોંધાયા છે અને 39 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 6705 લોકો સાજા થયા છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો 113 કરોડને પાર પહોંચ્યો છે. શુક્રવારે દેશમાં 287 દિવસ બાદ સૌથી ઓછા&nbsp; 8,865 નવા કેસ નોંધાયા હતા.&nbsp;&nbsp;</p> <p><strong>ભારતમાં કોરોનાની સ્થિતિ</strong></p> <ul> <li>કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 57 હજાર 733</li> <li>કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 61 હજાર 919</li> <li>એક્ટિવ કેસઃ 1 લાખ 28 હજાર 555</li> <li>કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 63 હજાર 956</li> </ul> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/COVID19?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#COVID19</a> | Of the 10,197 new cases, 12,134 recoveries &amp; 301 deaths in last 24 hrs, Kerala reported 5516 cases, 6705 recoveries and 39 deaths.</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1460821090691784707?ref_src=twsrc%5Etfw">November 17, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>Gujarat Corona Cases: 24 કલાકમાં રાજ્યમાં 35 નવા કેસ નોંધાયા</strong></p> <p>છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 17&nbsp; દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,671 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મંગળવારે એક પણ મોત થયું&nbsp; નથી અને&nbsp; 5,05,556&nbsp; લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં &nbsp;&nbsp;અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદમાં 2, વલસાડમાં 2, કચ્છમાં એક, નવસારીમાં એક નવા કોરોનાના કેસ નોંધાયા હતા.&nbsp;</p>

from india https://ift.tt/3wV7NEc

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...