મુખ્ય સામગ્રી પર જાઓ

India Corona Cases: દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 50 ટકાથી વધુ કેરળમાં, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p><strong>Coronavirus India Update:</strong> ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 38માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 141માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે. &nbsp;</p> <p>કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા&nbsp; 24 કલાકમાં 10,229 નવા કેસ નોંધાયા છે અને 125 &nbsp;સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. &nbsp;11,926 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 523 દિવસના નીચલા સ્તર 1,34,096 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5848 કેસ નોંધાયા છે અને 46 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો 112,34,30,478 પર પહોંચ્યો છે.</p> <p><strong>ભારતમાં કોરોનાની સ્થિતિ</strong></p> <p>કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 47 હજાર 536</p> <p>કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 49 હજાર 785</p> <p>એક્ટિવ કેસઃ 1 લાખ 34 હજાર 096</p> <p>કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 63 હજાર 655</p> <p>&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/COVID19?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#COVID19</a> | Of the 10,229 new cases, 11,926 recoveries &amp; 125 deaths reported in the last 24 hours, Kerala reported 5848 cases, 7228 recoveries and 46 deaths.</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1460095275117133830?ref_src=twsrc%5Etfw">November 15, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p>ઝાયડસ કેડિલાની કોવિડ-19 વેક્સિન ઝાયકોવ-ડી હાલમાં ફક્ત પુખ્ત વયના લોકોને જ આપવામાં આવશે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતના ડ્રગ રેગ્યુલેટરે ઝાયકોવ-ડીને 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવાની મંજૂરી આપી હતી. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર સરકારે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં ઝાયકોવ ડી વેક્સિનને સમાવવાની મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં આ કાર્યક્રમ હેઠળ આ વેક્સિન પણ આપવામાં આવશે. મંત્રાલયે અમદાવાદ સ્થિત ફાર્મા કંપની પાસેથી એક કરોડ ઝાયકોવ ડી વેક્સિન ખરીદવાનો ઓર્ડર પણ આપી દીધો છે. સરકાર આ વેક્સિનનો એક ડોઝ 265 રૂપિયાના ભાવે ખરીદશે. કંપની આ વેક્સિન આપવા માટે જરૂરી નિડલ ફ્રી એપ્લિકેટર 93 રૂપિયાના ભાવે આપશે.</p>

from india https://ift.tt/3Fia6US

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...